Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ ગુનો અને તે માટે ઓછામાં ઓછી વ્યક્તિઓની હાજરી અંગે કયું વિધાન સાચું છે ?

હુમલો - ઓછામાં ઓછી એક
બધાં જ સાચાં છે
હુલ્લડ - ઓછામાં ઓછી પાંચ
બખેડો - ઓછામાં ઓછી બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
‘મૂકનાયક’ નામનું સામયિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ?

ડૉ. એ. આર. દેસાઈ
ડૉ. ડી. પી. મુકરજી
ડૉ. જી. એસ. ધૂર્યે
ડૉ. બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
સી.આર.પી.સી.ની કલમ 125 હેઠળ ભરણપોષણ માટેનો હુકમ

તમામ માટે થઈ શકે
ફક્ત પત્ની માટે થઈ શકે.
ફક્ત સંતાનો માટે થઈ શકે
ફક્ત માતા-પિતા માટે થઈ શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP