Gujarat Police Constable Practice MCQ Part - 3
50 વિદ્યાર્થીઓની સીધી લાઇનમાં પાર્વતી ડાબી બાજુથી 18 માં ક્રમે છે શિક્ષણ દ્વારા ફેરફાર સૂચવાતાં પાર્વતી, જમણી બાજુએ 22માં ક્રમે ઉભેલી અંબીકાનું સ્થાન લે છે, હવે પાર્વતીનું સ્થાન ડાબી બાજુએથી કયા નંબરે હશે ?

31
29
આપેલ પૈકી એક પણ નહીં
30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી શું સત્ય હકીકત છે ?

દસ્તાવેજના કોઈ પ્રકારો હોતા નથી.
દસ્તાવેજના 10 પ્રકારો છે
દસ્તાવેજ ખાનગી અથવા જાહેર હોઈ શકે
તમામ દસ્તાવેજો ખાનગી દસ્તાવેજો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
પાટણની 'રાણકી વાવ' કોણે બંધાવી હતી ?

રાણી રૂપમતી
સિધ્ધરાજ જયસિંહ
ઉદયમતી
મીનળદેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચાં છે ?
(1). 2 ઓક્ટોબર, 1914ના રોજ ઉત્તરપ્રદેશના મુગલસરાય ખાતે તેમનો જન્મ થયો હતો.
(2). તેઓ ભારતના બીજા વડાપ્રધાન હતા અને તેમના શાસન દરમિયાન 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું.
(3). 11 જાન્યુઆરી, 1966ના રોજ તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી અયૂબ ખાન સાથે તાક્રંદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અને એ જ દિવસે તેમનું નિધન થયું હતું.
(4). તેમને મરણોપરાંત ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

2, 3, 4
1, 2, 3
2, 3
1, 2, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP