સામાન્ય જ્ઞાન (GK) મૂછાળી મા તરીકે કયા બાલ કેળવણીકાર પ્રખ્યાત છે ? સ્વ. નાનાભાઇ ભટ્ટ સ્વ. હરભાઇ ત્રિવેદી સ્વ. ગીજુભાઇ બધેકા સ્વ. મૂળશંકર ભટ્ટ સ્વ. નાનાભાઇ ભટ્ટ સ્વ. હરભાઇ ત્રિવેદી સ્વ. ગીજુભાઇ બધેકા સ્વ. મૂળશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ... શબ્દ માટે એક શબ્દ આપો. કલ્પવૃક્ષ અશ્વત્યામા પરમવૃક્ષ બોધિવૃક્ષ કલ્પવૃક્ષ અશ્વત્યામા પરમવૃક્ષ બોધિવૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) વિષે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. વડુમથક : નવી દિલ્હી એક પણ નહીં સ્થાપના : 1 એપ્રિલ, 1935 ગવર્નર : શક્તિકાંત દાસ વડુમથક : નવી દિલ્હી એક પણ નહીં સ્થાપના : 1 એપ્રિલ, 1935 ગવર્નર : શક્તિકાંત દાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દૂષિત થયેલા માસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે ? પેરાસીટામોલ રોગાર ડાયક્લોફીનેક ક્લોરોફ્લોરોકાર્બન પેરાસીટામોલ રોગાર ડાયક્લોફીનેક ક્લોરોફ્લોરોકાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મ્યાનમારનું નીચેના પૈકી કયું રાજ્ય રોહીંગીયા મુસ્લિમોનું વતનસ્થળ ગણાય છે ? કાયાહ કાયિન કાચિન રાખિન કાયાહ કાયિન કાચિન રાખિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પરબ નામનું સામાયિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ? ગુજરાત સાહિત્ય સભા ગુજરાત વિદ્યા સભા ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાતી સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય સભા ગુજરાત વિદ્યા સભા ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાતી સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP