સામાન્ય જ્ઞાન (GK)
મૂછાળી મા તરીકે કયા બાલ કેળવણીકાર પ્રખ્યાત છે ?

સ્વ. હરભાઇ ત્રિવેદી
સ્વ. મૂળશંકર ભટ્ટ
સ્વ. નાનાભાઇ ભટ્ટ
સ્વ. ગીજુભાઇ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પરબ નામનું સામાયિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ?

ગુજરાત સાહિત્ય સભા
ગુજરાત વિદ્યા સભા
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાતી સાહિત્ય અકાદમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દેવની મોરી એક સ્થળ છે જ્યાં ___

મસ્જિદના અવશેષો છે
જૈન મંદિરના અવશેષો છે
દેવળના અવશેષો છે
બૌદ્ધ મઠના અવશેષો છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP