સામાન્ય જ્ઞાન (GK)
મૂછાળી મા તરીકે કયા બાલ કેળવણીકાર પ્રખ્યાત છે ?

સ્વ. હરભાઇ ત્રિવેદી
સ્વ. મૂળશંકર ભટ્ટ
સ્વ. ગીજુભાઇ બધેકા
સ્વ. નાનાભાઇ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
1933માં ગુજરાતમાં સૌપ્રથમ પેપર મિલની સ્થાપના અમદાવાદ નજીક ક્યાં થયેલ હતી ?

કલોલ
બારજેડી
દહેગામ
સાણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત રાજ્યનો સ્થાપના દિન વર્ષના કયા દિવસે મનાવવામાં આવે છે ?

31 માર્ચ
1લી મે
26 જાન્યુઆરી
31 ડીસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતના મુખ્યમંત્રીએ તાજેતરમાં કઈ યુનિવર્સિટીનું નામ શ્રીમદ હેમચંદ્રાચાર્ય સાથે સાંકળવાની જાહેરાત કરી ?

ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
કૃષિ યુનિવર્સિટી
ભાવનગર યુનિવર્સિટી
આયુર્વેદ યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ?

શ્રી અર્જુનસિંહ
શ્રી સામ પિત્રોડા
શ્રી કપિલ સિબ્બલ
ડૉ. નંદન નીલેકણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સાગર પોતાના ઘરેથી પૂર્વ દિશામાં 10 કિ.મી. ચાલે છે. ત્યાર પછી તે ઉતર દિશામાં 5 કિ.મી. ચાલે છે. ત્યારબાદ તે પશ્ચિમ દિશામાં 10 કિ.મી. ચાલે છે. તો હવે તે પોતાના ઘરેથી કેટલા કિ.મી. દૂર હશે ?

15 કિ.મી.
5 કિ.મી.
25 કિ.મી.
10 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP