સામાન્ય જ્ઞાન (GK) મૂછાળી મા તરીકે કયા બાલ કેળવણીકાર પ્રખ્યાત છે ? સ્વ. નાનાભાઇ ભટ્ટ સ્વ. ગીજુભાઇ બધેકા સ્વ. હરભાઇ ત્રિવેદી સ્વ. મૂળશંકર ભટ્ટ સ્વ. નાનાભાઇ ભટ્ટ સ્વ. ગીજુભાઇ બધેકા સ્વ. હરભાઇ ત્રિવેદી સ્વ. મૂળશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "The Fall of Sparrow" પુસ્તકના લેખકનું નામ જણાવો. સલીમઅલી વિક્રમ ગ્રેવાલ લવકુમાર ખાચર ઝફર ફતેહઅલી સલીમઅલી વિક્રમ ગ્રેવાલ લવકુમાર ખાચર ઝફર ફતેહઅલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા સ્થળે 'ત્ર્યાયતન' મંદિર જોવા મળે છે ?૧. કસરા (બનાસકાંઠા) ૨. દેલમાલ (મહેસાણા) ૩. ખેડાવાડા (સાબરકાંઠા) માત્ર ૧,૨ ૧,૨,૩ માત્ર ૨ માત્ર ૧ માત્ર ૧,૨ ૧,૨,૩ માત્ર ૨ માત્ર ૧ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજયસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે ? સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ વડાપ્રાધન લોકસભાના સ્પીકર ઉપરાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ વડાપ્રાધન લોકસભાના સ્પીકર ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ નીચેનામાંથી કોના ધ્વારા લખવામાં આવ્યો છે ? એદલજી ડોસાભાઇ ગોર્વધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી રમણભાઇ નીલકંઠ એદલજી ડોસાભાઇ ગોર્વધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી રમણભાઇ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ? ડૉ. નંદન નીલેકણી શ્રી સામ પિત્રોડા શ્રી અર્જુનસિંહ શ્રી કપિલ સિબ્બલ ડૉ. નંદન નીલેકણી શ્રી સામ પિત્રોડા શ્રી અર્જુનસિંહ શ્રી કપિલ સિબ્બલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP