સામાન્ય જ્ઞાન (GK) મૂછાળી મા તરીકે કયા બાલ કેળવણીકાર પ્રખ્યાત છે ? સ્વ. હરભાઇ ત્રિવેદી સ્વ. મૂળશંકર ભટ્ટ સ્વ. નાનાભાઇ ભટ્ટ સ્વ. ગીજુભાઇ બધેકા સ્વ. હરભાઇ ત્રિવેદી સ્વ. મૂળશંકર ભટ્ટ સ્વ. નાનાભાઇ ભટ્ટ સ્વ. ગીજુભાઇ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પરબ નામનું સામાયિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ? ગુજરાત સાહિત્ય સભા ગુજરાત વિદ્યા સભા ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાતી સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય સભા ગુજરાત વિદ્યા સભા ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાતી સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) દેવની મોરી એક સ્થળ છે જ્યાં ___ મસ્જિદના અવશેષો છે જૈન મંદિરના અવશેષો છે દેવળના અવશેષો છે બૌદ્ધ મઠના અવશેષો છે મસ્જિદના અવશેષો છે જૈન મંદિરના અવશેષો છે દેવળના અવશેષો છે બૌદ્ધ મઠના અવશેષો છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડના કયા પ્રકરણમાં મિલકત વિરૂધ્ધના ગુન્હાઓનો સામાવેશ કરવામાં આવેલ છે ? 17 18 16 19 17 18 16 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મધપૂડાની આડપેદાશ કઈ છે ? મીણ વિટામિન શર્કરા ગ્રીઝ મીણ વિટામિન શર્કરા ગ્રીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સંખેડા શાના માટે વખણાય છે ? રમકડાં ફર્નિચર સાડીઓ શંખની વસ્તુઓ માટે રમકડાં ફર્નિચર સાડીઓ શંખની વસ્તુઓ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP