Gujarat Police Constable Practice MCQ Part - 3
મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલા હતા ?

દાંડીકૂચ
ખેડા સત્યાગ્રહ
અમદાવાદ મિલ કામદારની હડતાલ
બારડોલી સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
જ્યારે સંસદ શરૂ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમની અસર કેટલા સમય સુધી શરૂ રહેશે ?

1 મહિનો
સંસદ સત્ર મળે ત્યારથી છ અઠવાડિયા સુધી
3 મહિના
15 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 મુજબ મિલકતનો દુર્વિનિયોગના ગુના બદલ કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ?

3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
4 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
2 વર્ષ સુધીની બેમાંથી કોઇપ્રકારની કેદ અથવા દંડ અથવા બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP