Gujarat Police Constable Practice MCQ Part - 3
મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલા હતા ?

ખેડા સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
અમદાવાદ મિલ કામદારની હડતાલ
દાંડીકૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી કોણે વેદો તરફ પાછા વળોનો નારો આપ્યો ?

સ્વામી વિવેકાનંદ
કબીર
દયાનંદ સરસ્વતી
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
“ભારતીય બંધારણ દિવસ" કયારે ઉજવાય છે ?

15 મી ઓગસ્ટ
26 મી નવેમ્બર
26 મી જાન્યુઆરી
6 મી જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP