Gujarat Police Constable Practice MCQ Part - 4
‘માધવ ક્યાય નથી'-આ નવલકથાના સર્જક કોણ છે ?

રાજેન્દ્ર શાહ
ક.મા.મુનશી
હરીન્દ્ર દવે
રા.વિ.પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
પાલઘાટ - કયા બે રાજ્યોને જોડે છે ?

કેરળ-કર્ણાટક
કેરળ–તમિલનાડુ
આંધ્રપ્રદેશ-તેલંગણા
કર્ણાટક-આંધ્રપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
સમવાયીતંત્રનો વિચાર ક્યાંથી લેવાયેલ છે ?

જર્મની
ભારત સરકાર અધિનિયમ 1935
આયર્લેન્ડ
કેનેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
માનવ વસ્તીના જૈવિક, સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે...

સામાજિક મનોવિજ્ઞાન
સામાજિક વસ્તીશાસ્ત્ર
વ્યાવહારિક સમાજશાસ્ત્ર
ભારતીય સમાજવ્યવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP