Gujarat Police Constable Practice MCQ Part - 4
‘માધવ ક્યાય નથી'-આ નવલકથાના સર્જક કોણ છે ?

રાજેન્દ્ર શાહ
રા.વિ.પાઠક
હરીન્દ્ર દવે
ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
તાજનો સાક્ષી બનનાર વ્યક્તિ

ફરિયાદપક્ષનો સાક્ષી હોય છે
પોલીસ દ્વારા પસંદ કરાયેલ સાક્ષી હોય છે
જાહેર જનતાનો સાક્ષી હોય છે
પોતે પણ તે ગુનાનો તહોમતદાર હોય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP