ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું રાષ્ટ્રીય ચિન્હ ક્યાંથી લેવામાં આવ્યુ છે ? જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી રાણા કુંભા ના વિજય સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભ માંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી રાણા કુંભા ના વિજય સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભ માંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદા' શબ્દની વ્યાખ્યામાં વટહુકમ, હુકમ ઉપનિયમ, વિનિયમ વગેરેનો સમાવેશ થાય છે. આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં દર્શાવેલ છે ? 13 (2) 13 (1) 13 (3) (A) 13 (3) (B) 13 (2) 13 (1) 13 (3) (A) 13 (3) (B) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત વિધાનસભામાં સૌ પ્રથમ વિરોધપક્ષના નેતા તરીકેની જવાબદારી કોણે નિભાવી હતી ? નગીનદાસ ગાંધી જયદીપસિંહ ગોહીલ ભાઈલાલભાઈ પટેલ કાંતિલાલ ધીયા નગીનદાસ ગાંધી જયદીપસિંહ ગોહીલ ભાઈલાલભાઈ પટેલ કાંતિલાલ ધીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ રાજકીય પક્ષના આદેશ વિરુધ્ધ તેના સભ્ય હોય તેવા ધારાસભ્ય દ્વારા મત વિધાનસભામાં આપવામાં આવે તો તે. અધ્યક્ષશ્રી તેને ઠપકો આપે ચાલુ સત્રમાં હાજરી આપી શકે નહીં પક્ષમાંથી દૂર થાય ધારાસભ્ય તરીકે ગેરલાયક બને અધ્યક્ષશ્રી તેને ઠપકો આપે ચાલુ સત્રમાં હાજરી આપી શકે નહીં પક્ષમાંથી દૂર થાય ધારાસભ્ય તરીકે ગેરલાયક બને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ અંગેના નિર્દેશો આપવામાં આવેલ છે ? આર્ટિકલ – 181 આર્ટિકલ – 244 આર્ટિકલ – 237 આર્ટિકલ – 97 આર્ટિકલ – 181 આર્ટિકલ – 244 આર્ટિકલ – 237 આર્ટિકલ – 97 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે રાષ્ટ્રપતિ તરફથી સર્વોચ્ચ અદાલતના અભિપ્રાય માટે કોઈ પ્રશ્ન મોકલવામાં આવે ત્યારે સર્વોચ્ચ અદાલતે ફરજીયાતપણે સ્વયં સ્પષ્ટ અભિપ્રાય આપવો જ પડે સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે પ્રથમ સંસદનો અભિપ્રાય મેળવે સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્નને પરત રાષ્ટ્રપતિને મોકલી શકે સર્વોચ્ચ અદાલતે ફરજીયાતપણે સ્વયં સ્પષ્ટ અભિપ્રાય આપવો જ પડે સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે પ્રથમ સંસદનો અભિપ્રાય મેળવે સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્નને પરત રાષ્ટ્રપતિને મોકલી શકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP