Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ બેદરકારી અને ઉપેક્ષાથી કોઇનું મૃત્યુ થાય તો કઇ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ?

304
306
304-બ
304-અ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC- 1860 મુજબ સાપરાધ મનુષ્યવધ કયારે ખૂન ન ગણાય ?

ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ
આપેલ તમામ
શરીર અને મિલકતના સ્વરક્ષણના બચાવને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ
આવેશની તીવ્રતામાં થયેલ મારામારીમાં થયેલ મૃત્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC - 1860 ની કલમ 121 થી 130 અંતર્ગત કયા ગુનાઓ દર્શાવવામાં આવ્યા છે ?

આપેલ પૈકી એક પણ નહીં
લાંચ રૂશ્વત
રાજયવિરૂધ્ધના ગુના
ખૂન અને ધાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP