સામાન્ય વિજ્ઞાન (General Science)
રોજગાર વિનિમય કચેરી સ્થાપનાનો મૂળ હેતુ શું હતો ?

બીજા વિશ્વયુદ્ધમાં સૈનિકો પૂરા પાડવાનો હતો.
બીજા વિશ્વયુદ્ધમાંથી છૂટા થયેલ સૈનિકોને થાળે પાડવાનો હતો.
બીજા વિશ્વયુદ્ધમાં રોકાયેલા મજૂરોને રોજગારી આપવાનો હતો.
બીજા વિશ્વયુદ્ધ વખતે બનેલા અપંગોને રોજગારી પૂરી પાડવાનો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રોજગાર કચેરીનું મૂળભૂત કાર્ય ક્યું છે ?

પ્લેસમેન્ટ પ્રવૃત્તિ
આમાંથી એકેય નહીં.
મનોવૈજ્ઞાનિક અભ્યાસ
તાલીમ પ્રવૃત્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે પૈકી (શોધ-શોધક) કયું જોડકું સાચું નથી ?

ડીઝલ એન્જિન-રૂડોલ્ફ ડીઝલ
કોમ્પ્યુટર - રોબર્ટ વિલ્હેમ
સિમેન્ટ - જોસેફ આસ્ફડીન
ઈલેક્ટ્રિસિટી - માયકલ ફેરોડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP