Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ નીચેનામાંથી કઈ વ્યથા મહાવ્યથા ગણાશે ?

કોઇપણ આંખની જોવાની શકિતનો કાયમી નાશ
પુરૂષત્વનો નાશ કરવો
આપેલ તમામ
હાડકું ભાંગી જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ખનીજો ભંડાર તરીકે ક્યો પઠાર ઓળખાય છે ?

છોટા નાગપુરનો પઠાર
ઉત્તરી મેદાન પઠાર
કર્ણાટકનો પઠાર
માળવા પઠાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ માઉન્ટબેટન
ડેલહાઉસી
નિકસન
ચેમ્સફર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP