ભારતનો ઈતિહાસ (History of India)
બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે.

રોજ
શબ
ચાંદ્રમાસ
જરથોસ્તી માસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈતિહાસમાં “શાહ-એ-બેખબર'' તરીકે કોણ ઓળખાય છે ?

બહાદુરશાહ-પ્રથમ
મુહમ્મદ શાહ
ફર્રુખશિયર
જહાંદરશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધધર્મના નીચે દર્શાવેલ કયા ગ્રંથમાં ભિક્ષુકોએ પાળવાની આચારસંહિતાના નિયમોનું નિરુપણ કરવામાં આવેલ ?

સુત્રપિટ્ટીકા
વિનિય-પિટ્ટીકા
અભિધમ્મ-પિટ્ટીકા
જાતકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી હતી ?

પંડિત ગુરુદત્ત
રાજા રામમોહનરાય
કેશવચંદ્ર સેન
દેવેન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારત ક્યા દેશ સાથે માનવીય સહાય અને આપદા રાહત અભ્યાસ 'ટાઈગર ટ્રાયમ્ફ'નું આયોજન કરે છે ?

રશિયા
બ્રિટન
અમેરિકા
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP