ભારતનો ઈતિહાસ (History of India) બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે. ચાંદ્રમાસ શબ જરથોસ્તી માસ રોજ ચાંદ્રમાસ શબ જરથોસ્તી માસ રોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ નદીની ખીણમાં હડપ્પન સંસ્કૃતિનો વિકાસ થયો હતો ? સિંધુની ખીમ ગંગાની ખીણ બ્રહ્મપુત્રની ખીણ નર્મદાની ખીણ સિંધુની ખીમ ગંગાની ખીણ બ્રહ્મપુત્રની ખીણ નર્મદાની ખીણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે ? સ્યદવદા એકાત્મની હયાતી કર્મ પુનઃ જન્મ સ્યદવદા એકાત્મની હયાતી કર્મ પુનઃ જન્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્રસંગ્રામ દરમ્યાનની સંસ્થાઓ અને તેનાં વિસ્તારને યોગ્ય રીતે જોડો.1) સ્વદેશી વસ્તુ સંરક્ષક મંડળી 2) સ્વદેશી મિત્ર મંડળ 3) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 4) ઝંડા સત્યાગ્રહ A) નાગપુર B) મુંબઈ C) બંગાળ D) અમદાવાદ 1-D, 2-C, 3-B, 4-A 1-B, 2-A, 3-D, 4-C 1-A, 2-D, 3-C, 4-B 1-C, 2-B, 3-A, 4-D 1-D, 2-C, 3-B, 4-A 1-B, 2-A, 3-D, 4-C 1-A, 2-D, 3-C, 4-B 1-C, 2-B, 3-A, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 13 એપ્રિલ, 1919 ના રોજ પંજાબના કયા શહેરમાં આવેલા જલિયાવાલા બાગમાં હત્યાકાંડ થયો હતો ? જલંધર લાહોર લુધિયાણા અમૃતસર જલંધર લાહોર લુધિયાણા અમૃતસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી હતી ? રાજા રામમોહનરાય કેશવચંદ્ર સેન દેવેન્દ્રનાથ ટાગોર પંડિત ગુરુદત્ત રાજા રામમોહનરાય કેશવચંદ્ર સેન દેવેન્દ્રનાથ ટાગોર પંડિત ગુરુદત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP