ભારતનો ઈતિહાસ (History of India) બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે. રોજ ચાંદ્રમાસ શબ જરથોસ્તી માસ રોજ ચાંદ્રમાસ શબ જરથોસ્તી માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં છે ? અડયાર પૂના બેંગલોર પોંડિચેરી અડયાર પૂના બેંગલોર પોંડિચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘જલિયાવાલા બાગ હત્યાકાંડ' ક્યારે થયો હતો ? 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ? શાહજહાં બાબર અકબર હુમાયુ શાહજહાં બાબર અકબર હુમાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "સત્ય શોધક સમાજ"ની સ્થાપના કોણે કરી હતી ? રાજા રામમોહનરાય જ્યોતિબા ફૂલે દયાનંદ સરસ્વતી અમૃતલાલ ઠક્કર રાજા રામમોહનરાય જ્યોતિબા ફૂલે દયાનંદ સરસ્વતી અમૃતલાલ ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણ્યા હતા. આ સ્કૂલ ક્યાં આવી ? પોરબંદર ભાવનગર રાજકોટ જામનગર પોરબંદર ભાવનગર રાજકોટ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP