ભારતનો ઈતિહાસ (History of India) બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે. શબ જરથોસ્તી માસ ચાંદ્રમાસ રોજ શબ જરથોસ્તી માસ ચાંદ્રમાસ રોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રેગ્યુલેટિંગ એક્ટ, 1773 પાસ થયો એ સમયગાળામાં ઈંગ્લેન્ડના વડાપ્રધાન તરીકે કોણ હતું ? લોર્ડ મેયો લોર્ડ એકટન લોર્ડ નોર્થ સર વિલિયમ જોન્સ લોર્ડ મેયો લોર્ડ એકટન લોર્ડ નોર્થ સર વિલિયમ જોન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અષ્ટપ્રધાન મંત્રી પરિષદ ક્યા શાસનકાળમાં જોવા મળે છે ? અકબર છત્રપતિ શિવાજી કૃષ્ણદેવરાય સમ્રાટ અશોક અકબર છત્રપતિ શિવાજી કૃષ્ણદેવરાય સમ્રાટ અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વર્ષમાં અંગ્રેજી સરકારને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી ? ઈ.સ. 1915 ઈ.સ. 1908 ઈ.સ. 1910 ઈ.સ. 1911 ઈ.સ. 1915 ઈ.સ. 1908 ઈ.સ. 1910 ઈ.સ. 1911 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઈ ધાતુનો પરિચય ન હતો ? તાંબુ સોનું ચાંદી લોખંડ તાંબુ સોનું ચાંદી લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એપ્રિલ 1916માં પૂનામાં ઈન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી ? એકેય નહીં લાલા લજપતરાય બિપિનચંદ્ર પાલ બાળગંગાધર તિલક એકેય નહીં લાલા લજપતરાય બિપિનચંદ્ર પાલ બાળગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP