ભારતનો ઈતિહાસ (History of India)
બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે.

રોજ
શબ
ચાંદ્રમાસ
જરથોસ્તી માસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા આંદોલનને ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતા માટેની મહત્વની તક ગણાવ્યું હતું ?

આપેલ પૈકી એક પણ નહીં
કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ)
ખિલાફત આંદોલન
ખેડા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ વાઈસરોય તરીકે કોણ હતું ?

વાસ્કોડીગામા
ફ્રાન્સિસ્કો-દ-અલ્મોડા
કોર્નેલિસ-ડ-હસ્તમાન
અલ્ફાંસો-દ-અલ્બુકર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP