ભારતનો ઈતિહાસ (History of India) બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે. જરથોસ્તી માસ શબ રોજ ચાંદ્રમાસ જરથોસ્તી માસ શબ રોજ ચાંદ્રમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કૃતિ અને લેખકોની જોડીને યોગ્ય રીતે ગોઠવો.કૃતિ 1) મેઘદૂત 2) ગીત ગોવિંદ 3) પંચતંત્ર 4) હર્ષ ચરિત્ર લેખકો A) વિષ્ણુ શર્મા B) બાણભટ્ટ C) જયદેવ D) કવિ કાલિદાસ 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-A, 3-B, 4-D 1-D, 2-C, 3-A, 4-B 1-B, 2-C, 3-D, 4-A 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-A, 3-B, 4-D 1-D, 2-C, 3-A, 4-B 1-B, 2-C, 3-D, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં "વિહાર" નો અર્થ શું થાય છે ? ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ એક સ્થળેથી બીજા સ્થળે જવું ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ એક સ્થળેથી બીજા સ્થળે જવું ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામ મનોહર લોહિયા કઈ રાજકીય પાર્ટીના નેતા હતા ? કોંગ્રેસ સોશ્યાલીસ્ટ પાર્ટી જનસંઘ સ્વતંત્ર પાર્ટી કોંગ્રેસ સોશ્યાલીસ્ટ પાર્ટી જનસંઘ સ્વતંત્ર પાર્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા આંદોલનને ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતા માટેની મહત્વની તક ગણાવ્યું હતું ? ખિલાફત આંદોલન કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ) ખેડા સત્યાગ્રહ આપેલ પૈકી એક પણ નહીં ખિલાફત આંદોલન કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ) ખેડા સત્યાગ્રહ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘જલિયાવાલા બાગ હત્યાકાંડ' ક્યારે થયો હતો ? 13 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1918 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP