ભારતનો ઈતિહાસ (History of India)
બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે.

શબ
ચાંદ્રમાસ
જરથોસ્તી માસ
રોજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ ?

વેલેસ્લી
ડેલહાઉસી
વોરન હેસ્ટિંગ્સ
વિલિયમ બેન્ટિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ?

ચેમ્સફર્ડ
નિક્સન
લોર્ડ માઉન્ટબેટન
ડેલહાઉસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP