Talati Practice MCQ Part - 1
ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ?

સ્વામી વિવેકાનંદે
મહર્ષિ અરવિંદ
એની બેસન્ટ
બાલ ગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ખાંડના ભાવમાં 20%નો ઘટાડો થવાથી તેના વેચાણમાં 25%નો વધારો થાય છે, તો કુલ વેપારમાં શું ફરક પડશે ?

2% વધશે
3% વધશે
2.5% ઘટશે
કંઈ ફરક નહીં પડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16 મું અને નીચેથી 24મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ?

40
41
39
38

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
આંતકવાદી સંગઠન આઈએસઆઈએસ(ISIS)નું પૂરું નામ શું છે ?

ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાન એન્ડ સિરિયા
ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ઈસ્લામિક સ્ટેટ
ઈસ્ટામિક સ્ટેટ ઓફ ઈરાન એન્ડ સિરિયા
ઈસ્લામ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ સિક્યુરીટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP