Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
નીચેનામાંથી કયા રાજાના રાજ્યદરબારનું રત્ન કવિ કાલિદાસ હતા ?

અકબર
ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય)
હર્ષવર્ધન
ચંદ્રગુપ્ત મૌર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ જીવનચરિત્ર 'કોલંબસનો વૃત્તાંત'ના લેખક નીચેનામાંથી કોણ ?

પ્રાણલાલ ડોસા
પ્રાણલાલ મથુરદાસ
નર્મદ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP