Talati Practice MCQ Part - 1
ગોપિકા કોનું કાવ્ય છે ?

રમણભાઈ નીલકંઠ
ન્હાનાલાલ
નવલરામ પંડ્યા
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
"રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ" પંક્તિ કલાપીના ક્યા કાવ્યમાંથી લેવામાં આવી છે ?

હૃદય ત્રિપુટી
એક ઘા
ગ્રામમાતા
એનાં એ ગામડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP