Talati Practice MCQ Part - 1
લીલાવતી જીવનકલા કોની કૃતિ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
પાંચ ગામોની અંદર અકબરપુર મોહકપુરથી નાનું છે. મોહગામથી વિલાની મોટું છે અને શ્યામગઢી અકબરપુરથી મોટું છે પરંતુ મોહગામ જેટલું નાનું નથી. નીચેનામાંથી વધારે મોટું ગામ કયું છે ?

શ્યામગઢી
મોહકપુર
વિલાની
મોહગામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ક્યા સાહિત્યકારને ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ મળ્યો નથી.

પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોશી
રાજેન્દ્ર શાહ
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
છંદ ઓળખાવો :– 'મને શિશુતણી ગમે સરળ સૃષ્ટી સ્નેહે ભરી’

શિખરિણી
પૃથ્વી
વસંતતિલકા
મંદાક્રાંતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘તર્પણ’ કોની કૃતિ છે ?

નરસિંહરાવ દિવેટીયા
કનૈયાલાલ મુનશી
કાકા કાલેલકર
બાલાશંકર કંથારીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP