Talati Practice MCQ Part - 1 લીલાવતી જીવનકલા કોની કૃતિ છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ગૌરીશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 પાંચ ગામોની અંદર અકબરપુર મોહકપુરથી નાનું છે. મોહગામથી વિલાની મોટું છે અને શ્યામગઢી અકબરપુરથી મોટું છે પરંતુ મોહગામ જેટલું નાનું નથી. નીચેનામાંથી વધારે મોટું ગામ કયું છે ? શ્યામગઢી મોહકપુર વિલાની મોહગામ શ્યામગઢી મોહકપુર વિલાની મોહગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી ક્યા સાહિત્યકારને ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ મળ્યો નથી. પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ લાભશંકર ઠાકર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 80%ના 40%ના 20% કેટલા થાય ? 0.0064 0.64 0.064 64 0.0064 0.64 0.064 64 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 છંદ ઓળખાવો :– 'મને શિશુતણી ગમે સરળ સૃષ્ટી સ્નેહે ભરી’ શિખરિણી પૃથ્વી વસંતતિલકા મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી વસંતતિલકા મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘તર્પણ’ કોની કૃતિ છે ? નરસિંહરાવ દિવેટીયા કનૈયાલાલ મુનશી કાકા કાલેલકર બાલાશંકર કંથારીયા નરસિંહરાવ દિવેટીયા કનૈયાલાલ મુનશી કાકા કાલેલકર બાલાશંકર કંથારીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP