Talati Practice MCQ Part - 1
60 સંતરાની ખરીદકિંમત 45 સંતરાની વેચાણ કિંમતના બરાબર છે, તો કેટલા ટકા ખોટ જાય તે જણાવો.

25%
19%
33.33%
15%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘વિતાન સુદ બીજ’ કોની કૃતિ છે ?

પ્રવિણ દરજી
રમેશ પારેખ
ગૌરીશંકર જોષી
ર.વ.દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP