Talati Practice MCQ Part - 1
કાવ્યલોક કોની કૃતિ છે ?

હરીન્દ્ર દવે
જયંત પાઠક
રમેશ પારેખ
બાલમુકુન્દ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ક્યા સાહિત્યકારે “ પરિક્રમા નર્મદા મૈયાની” પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

ધ્રુવ ભટ્ટ
મધુરાય
અમૃતલાલ વેગડ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ?

જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી
વારાસણીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી
જુનાગઢના અશોક શીલાલેખમાંથી
રાણાકુંભાના વિજય સ્તંભમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત રેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે ?

નવ
આઠ
પાંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP