Talati Practice MCQ Part - 1
કાવ્યલોક કોની કૃતિ છે ?

હરીન્દ્ર દવે
રમેશ પારેખ
જયંત પાઠક
બાલમુકુન્દ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
આરબીઆઈ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઈને ભારતમાં ચલણી નોટો બહાર પડવાની સત્તા છે ?

કલમ 22
કલમ 19
કલમ 21
કલમ 23

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'જાયકવાડી' પરિયોજના કઈ નદી પર આવેલ છે ?

ગોદાવરી
કાવેરી
મહાનદી
કૃષ્ણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP