Talati Practice MCQ Part - 1
રાજભાષા સંબંધિત પ્રાવધાન બંધારણના કેટલામાં ભાગમાં વર્ણવેલ છે ?

ભાગ 21
ભાગ 18
ભાગ 20
ભાગ 17

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
10 માણસો એક કામ 10 દિવસમાં પુરૂ કરે છે જો કામ એક દિવસમાં પુરૂ કરવું હોય તો કેટલા માણસો જોઈએ.

100
20
200
50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મનીષ 500 રૂ, 1 વર્ષ માટે 4%નો દરથી સાદા વ્યાજે મુકે છે. જ્યારે અમિત 500 રૂ. 1 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે તો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો.

60
0
40
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા ?

સોળમી
પંદરમી
ચૌદમી
બારમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ચાંદલિયાની ગાડી' કોનું બાળ કાવ્યસંગ્રહ છે ?

સુરેશ જોષી
ચંદ્રકાન્ત શેઠ
હરીન્દ્ર દવે
ગિજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP