Talati Practice MCQ Part - 1
'ભોળી રે ભરવાડણ....' પદના રચયિતા કોણ છે ?

મીરાંબાઈ
પ્રેમાનંદ
નરસિંહ મહેતા
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક ધોરણમાં સુનંદા ઉપરથી 7 મા સ્થાન પર છે. વિજય ઉપરથી 15 મા અને નીચેથી 21 મા સ્થાન પર છે. સુનંદા નીચેથી કેટલામા સ્થાન પર હોય ?

28 મા
27 મા
29 મા
39 મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ઓઝોન સ્તરના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે ?

ક્લોરોફ્લોરો કાર્બન
મેગ્નેશિયમ
ક્લોરાઈડ
સલ્ફર આયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP