Talati Practice MCQ Part - 1
‘શાલભંજિકા’ કોની કૃતિ છે ?

કરસનદાસ માણેક
મણીલાલ દ્વીવેદી
ઈશ્વર પેટલીકર
ભોળાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
60 સંતરાની ખરીદકિંમત 45 સંતરાની વેચાણ કિંમતના બરાબર છે, તો કેટલા ટકા ખોટ જાય તે જણાવો.

33.33%
15%
19%
25%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નવા ઉદ્યોગ શરૂ કરનાર સાહસિકોને મદદ માટે ભારત સરકાર દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ?

સ્ટાર્ટ અપ ઇન્ડિયા
મેક ઈન ઇન્ડિયા
સ્ટાન્ડર્ડ ઇન્ડિયા
ડિજીટલ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક વ્યક્તિને તેની ઉંમર વર્ષમાં પુછતાં, તેણે જવાબ આપ્યો, “મારી ત્રણ વર્ષ પછીની ઉંમરના ત્રણ ગણામાંથી ત્રણ વર્ષ પહેલાની ઉંમરનાં ત્રણ ગણા બાદ કરતાં મારી હાલની ઉંમર મળે છે." તો વ્યક્તિની હાલની ઉંમર કેટલી હશે ?

32 વર્ષ
24 વર્ષ
20 વર્ષ
18 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP