Talati Practice MCQ Part - 1
‘એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ?

નાથાલાલ દવે
હરિહર ભટ્ટ
મુકુલ ચોકસી
મનોહર ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘પરમહંસ’ કોનું બિરુદ છે ?

રસીકલાલ પરીખ
સચ્ચિદાનંદ સ્વામી
અનંતરાય રાવળ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સિંધુ સંસ્કૃતિનું સ્થળ લોથલ કઈ નદીના કિનારે આવેલું છે ?

ભાદર
મોરઈ
સિંગવડો
ભોગાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
વિટામિન Aનું રાસાયણિક નામ જણાવો.

એસ્કોર્બિક એસિડ
રેટિનોલ
થાયમિન
કેલ્સીફેરોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
જો આકાશને ચ્હા, ચ્હાને પાણી, પાણીને હવા, હવાને નદી અને નદીને તળાવ કહેવામાં આવે તો ઘરે આવેલ મહેમાનને પાણી આપ્યા બાદ તમે શું આપશો ?

પાણી
હવા
ચ્હા
તળાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક સજ્જન એક હોસ્પિટલના બાળવોર્ડના દર્દીઓને દરેકને 3 સફરજન મળે એ રીતે સફરજન વહેંચે છે. જો 25 બાળ દર્દીઓ વધુ હોત, તો એટલા જ સફરજનમાંથી દરેકને 2 સફરજન મળત તો બાળ દર્દીઓની સંખ્યા કેટલી હશે ?

20
50
30
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP