Talati Practice MCQ Part - 1
ક્યા સાહિત્યકારે “ પરિક્રમા નર્મદા મૈયાની” પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

અમૃતલાલ વેગડ
રઘુવીર ચૌધરી
મધુરાય
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
આયુષ્યમાન ભારત યોજના બીજા કયા નામે ઓળખાય છે ?

મોદીકેર
મોદી ક્યોર
નમો ક્યોર
નમોકેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘હાઈસ્કૂલ’માં ગાંધીજી રચિત ક્યા પ્રકારની સાહિત્યરચના છે ?

આત્મકથા ખંડ
પ્રવાસ વર્ણન
લલિત નિબંધ
જીવન ચરિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP