Talati Practice MCQ Part - 1 ક્યા સાહિત્યકારે “ પરિક્રમા નર્મદા મૈયાની” પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? મધુરાય ધ્રુવ ભટ્ટ અમૃતલાલ વેગડ રઘુવીર ચૌધરી મધુરાય ધ્રુવ ભટ્ટ અમૃતલાલ વેગડ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 “કૈલાસનું પુનીત દર્શન ધન્ય પર્વ" વાક્યના અંતે કયું ચિહ્ન આવશે ? પૂર્ણવિરામ ઉદગારચિહ્ન અલ્પવિરામ પ્રશ્નચિહ્ન પૂર્ણવિરામ ઉદગારચિહ્ન અલ્પવિરામ પ્રશ્નચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 કાવ્યલોક કોની કૃતિ છે ? બાલમુકુન્દ દવે હરીન્દ્ર દવે જયંત પાઠક રમેશ પારેખ બાલમુકુન્દ દવે હરીન્દ્ર દવે જયંત પાઠક રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 યોગેશ એક બુક રૂ.75 માં વેચે છે તો તેને બુકની મૂ.કિ. જેટલા ટકા નફો થાય છે તો વસ્તુની મૂ.કિ. કેટલી ? 40 37.5 150 50 40 37.5 150 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 એક વ્યક્તિ 6 km/hrની ઝડપથી એક સ્થિર રેલગાડીને 144 સેકન્ડમાં પાર કરે છે. તે રેલગાડી 72 km/hr ની ઝડપથી એક થાંભલાને પાર કરવામાં કેટલો સમય લેશે ? 10 14 15 12 10 14 15 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'વાવે તે લણે' વાક્યમાં તે સર્વનામનો પ્રકાર દર્શાવો. અન્યોન્યવાચક દર્શક ત્રીજો પુરુષ સાપેક્ષ અન્યોન્યવાચક દર્શક ત્રીજો પુરુષ સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP