Talati Practice MCQ Part - 1
ક્યા સાહિત્યકારે “ પરિક્રમા નર્મદા મૈયાની” પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

અમૃતલાલ વેગડ
મધુરાય
રઘુવીર ચૌધરી
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ઓઝોન સ્તરના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે ?

મેગ્નેશિયમ
સલ્ફર આયન
ક્લોરોફ્લોરો કાર્બન
ક્લોરાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'બુલબુલ' કોનું તખલ્લુસ છે ?

ડાહ્યાભાઈ દેરાસરી
દેવેન્દ્ર ઓઝા
ભાનુશંકર વ્યાસ
અનંતરાય રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP