Talati Practice MCQ Part - 1 ક્યા સાહિત્યકારે “ પરિક્રમા નર્મદા મૈયાની” પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? મધુરાય અમૃતલાલ વેગડ રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ મધુરાય અમૃતલાલ વેગડ રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ? ભોજો ભગત પ્રેમાનંદ શામળ ભાલણ ભોજો ભગત પ્રેમાનંદ શામળ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સમાસ ઓળખાવો :- બડભાગી અવ્યયીભાવ મધ્યમપદલોપી બહુવ્રીહી દ્વિગુ અવ્યયીભાવ મધ્યમપદલોપી બહુવ્રીહી દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 એક સંખ્યાના 7 ગણામાંથી 9 બાદ કરતાં મળતું પરિણામ તે સંખ્યાના 4 ગણા કરતાં 3 વધારે છે, તો સંખ્યા શોધો. 7 4 8 11 7 4 8 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 કઠલાલ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? નર્મદા ખેડા આણંદ વડોદરા નર્મદા ખેડા આણંદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 જો 1 પુરુષ અથવા 2 મહિલા અથવા 3 બાળકો એક કામને 44 દિવસમાં પૂરું કરે છે, તો તે કાર્યને 1 પુરુષ, 1 મહિલા અને 1 બાળક સાથે કેટલા દિવસમાં પૂરું કરશે ? 24 26 21 33 24 26 21 33 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP