Talati Practice MCQ Part - 1 ક્યા સાહિત્યકારે “ પરિક્રમા નર્મદા મૈયાની” પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? રઘુવીર ચૌધરી મધુરાય ધ્રુવ ભટ્ટ અમૃતલાલ વેગડ રઘુવીર ચૌધરી મધુરાય ધ્રુવ ભટ્ટ અમૃતલાલ વેગડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 અલંકાર ઓળખાવો. : – 'ઘરની સઘળી ચીજોમાં જાણે માની મમતા મોજૂદ છે ?’ ઉપમા યમક ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા યમક ઉત્પ્રેક્ષા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 જો + નો અર્થ ÷ છે. ÷ નો અર્થ × છે. × નો અર્થ – છે. – નો અર્થ + છે. તો (75 × 25) ÷ 2 + 50 – 10 = ? 12 977.5 20 16.67 12 977.5 20 16.67 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 Linux ___ ઓપરેટીંગ સિસ્ટમ છે. માઈક્રોસોફ્ટ ઓપન સોર્સ એપલ ઈટરફેસ માઈક્રોસોફ્ટ ઓપન સોર્સ એપલ ઈટરફેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ? મુકુલ ચોકસી નાથાલાલ દવે હરિહર ભટ્ટ મનોહર ત્રિવેદી મુકુલ ચોકસી નાથાલાલ દવે હરિહર ભટ્ટ મનોહર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 10 માણસો એક કામ 10 દિવસમાં પુરૂ કરે છે જો કામ એક દિવસમાં પુરૂ કરવું હોય તો કેટલા માણસો જોઈએ. 20 200 50 100 20 200 50 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP