Talati Practice MCQ Part - 1
ક્યા સાહિત્યકારે “ પરિક્રમા નર્મદા મૈયાની” પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

ધ્રુવ ભટ્ટ
અમૃતલાલ વેગડ
મધુરાય
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘વળાંક' કોનો કાવ્ય સંગ્રહ છે ?

રાજેશ વ્યાસ
કાકા કાલેલકર
આદીલ મન્સૂરી
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ખેતી અને પશુપાલનની આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસાવવાનો રાજ્ય પ્રયત્ન કરશે’ તે અંગેની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ 47
અનુચ્છેદ 45
અનુચ્છેદ 49
અનુચ્છેદ 48

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
કવિ પ્રિયકાન્ત મણિયાર ક્યા વ્યવસાય સાથે જોડાયેલા હતા ?

પત્રકારત્વ
ચૂડી બનાવવા
ખેતી
કાપડ વણાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP