Talati Practice MCQ Part - 1
ક્યા સાહિત્યકારે “ પરિક્રમા નર્મદા મૈયાની” પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

અમૃતલાલ વેગડ
રઘુવીર ચૌધરી
મધુરાય
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'વાવે તે લણે' વાક્યમાં તે સર્વનામનો પ્રકાર દર્શાવો.

અન્યોન્યવાચક
ત્રીજો પુરુષ
દર્શક
સાપેક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક વ્યક્તિ એક મશીન 2000 રૂ. માં ખરીદે છે જો એ મશીન 20% કમિશનથી વેચવામાં આવે તો પણ તેને 20% નફો થતો હોય તો એ મશીનની વેચાણ કિંમત શું હશે ?

3000
2880
2800
2400

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સોનેટ‘એ ક્યા પરદેશી સાહિત્ય પ્રકારમાંથી લેવામાં આવેલ છે ?

ઇટાલી
ફ્રાંસ
ઈરાન
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP