Talati Practice MCQ Part - 1
ક્યા સાહિત્યકારે “ પરિક્રમા નર્મદા મૈયાની” પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

અમૃતલાલ વેગડ
મધુરાય
રઘુવીર ચૌધરી
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
વિશ્વ ચકલી દિવસ પ્રતિ વર્ષ ___ ના દિવસે ઉજવાય છે.

20 મે
20 માર્ચ
20 જાન્યુઆરી
20 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘બોડેલી’ તાલુકો કયા જિલ્લામાં આવે છે ?

ખેડા
મહિસાગર
દાહોદ
છોટાઉદેપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 અને છેલ્લું પદ 45 છે અને બધા પદોનો સરવાળો 500 હોય તો પદોની સંખ્યા કેટલી હશે ?

21
19
22
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP