Talati Practice MCQ Part - 1 ક્યા સાહિત્યકારે “ પરિક્રમા નર્મદા મૈયાની” પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? અમૃતલાલ વેગડ મધુરાય રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ અમૃતલાલ વેગડ મધુરાય રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 અવલોકનો 12, 13, ×, 17, 18, 20 નો મધ્યક 16 હોય તો x ની કિંમત શું હશે ? 36 26 46 16 36 26 46 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 વેપારી પોતાના માલ પર 20% અને 10% એમ બે ક્રમિક વળતર આપે છે. પરિણામી વળતર કેટલું થાય ? 20 28 30 22 20 28 30 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ઓઝોન સ્તરના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે ? મેગ્નેશિયમ સલ્ફર આયન ક્લોરોફ્લોરો કાર્બન ક્લોરાઈડ મેગ્નેશિયમ સલ્ફર આયન ક્લોરોફ્લોરો કાર્બન ક્લોરાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 The ___ soldier killed the enemy. brave indifferent obese displeased brave indifferent obese displeased ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'બુલબુલ' કોનું તખલ્લુસ છે ? ડાહ્યાભાઈ દેરાસરી દેવેન્દ્ર ઓઝા ભાનુશંકર વ્યાસ અનંતરાય રાવળ ડાહ્યાભાઈ દેરાસરી દેવેન્દ્ર ઓઝા ભાનુશંકર વ્યાસ અનંતરાય રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP