Talati Practice MCQ Part - 1
બંધારણના કેટલામાં સુધારાથી દિલ્હીને રાષ્ટ્રીય રાજધાનીનો દરજ્જો આપવામાં આવ્યો ?

69માં
91માં
76માં
92માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
કાવ્યલોક કોની કૃતિ છે ?

જયંત પાઠક
બાલમુકુન્દ દવે
હરીન્દ્ર દવે
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ન પૂઠે પકડવા જ જાણે જતો ન હોય ત્વમ’ – અલંકાર ઓળખાવો.

અનન્વય
ઉત્પ્રેક્ષા
વ્યતિરેક
વ્યાજસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP