Talati Practice MCQ Part - 2
'ઈબ્રાહિમચાચા’ કોની કૃતિ છે ?

ગૌરીશંકર જોષી
કવિ કાન્ત
મહાદેવ દેસાઈ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘મકરંદ’ કોનું તખલ્લુસ છે ?

રમણભાઈ નીલકંઠ
રાધેશ્યામ શર્મા
બંસી વર્મા
નાનાલાલ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
"સ્વભાવ કઈ બદલાતો નથી" એવો અર્થ ન આપતી હોય તેવી કઈ કહેવત છે ?

પડી ટેવ ન ટળે
સ્વભાવનું ઓસડ નહિ
ધીરજના ફળ મીઠા
કૂતરાની પુછડી વાંકીને વાંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP