Talati Practice MCQ Part - 2
'ઈબ્રાહિમચાચા’ કોની કૃતિ છે ?

કવિ કાન્ત
ગૌરીશંકર જોષી
મહાદેવ દેસાઈ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક વસ્તુ અમુક કિંમતે વેચતા 2.5% નુકસાન થાય છે. જો તે વસ્તુ 150 વધુ કિંમતે વેચવામાં આવે તો 7.5% નફો થાય છે. તો વસ્તુની મૂળ કિંમત શોધો.

1800
2000
1750
1500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા આયુર્વેદાચાર્ય ચિકિત્સામાં વાઢકાપ પદ્ધતિના જનક ગણાય છે ?

ચરક
વાગ્ભાટ
નાગાર્જુન
સુશ્રુત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
4 માણસોની સરેરાશ વય 42 છે. જો તેમની વયનો ગુણોત્તર 1:3:4:6 હોય તો સૌથી મોટા અને સૌથી નાના વ્યક્તિની વયનો તફાવત જણાવો.

61 વર્ષ
70 વર્ષ
59 વર્ષ
60 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP