Talati Practice MCQ Part - 2
'લીલુડી ધરતી' નવલકથાના લેખક કોણ છે ?

૨. વ. દેસાઈ
પન્નાલાલ પટેલ
ચુનીલાલ મડિયા
ધૂમકેતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘માધવ કયાંય નથી’ પ્રસિદ્ધ કૃતિ કયા ગુજરાતી સાહિત્યકારની છે ?

પન્નાલાલ પટેલ
હરીન્દ્ર દવે
જયંતિ દલાલ
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
દેલવાડાના જૈન મંદિરો ક્યા રાજ્યમાં આવેલા છે ?

મહારાષ્ટ્ર
ગુજરાત
મધ્યપ્રદેશ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP