ભારતનો ઈતિહાસ (History of India) પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરનાર ઠક્કરબાપાનો જન્મ ક્યા થયો હતો ? ભાવનગર દાહોદ રાજપીપળા પંચમહાલ ભાવનગર દાહોદ રાજપીપળા પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહમદ ગઝની સાથે ક્યા ઈતિહાસકાર સંકળાયેલા હતા ? ઈબ્નબતૂતા અબલરૂની ફિરદૌસ ફૈઝી ઈબ્નબતૂતા અબલરૂની ફિરદૌસ ફૈઝી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજા મહેન્દ્ર પ્રતાપસિંહને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવતા હતા ? ડુંગરના બાદશાહ આયર્ન પેશવા ડુંગરના રાજા આયર્ન શૌલ ડુંગરના બાદશાહ આયર્ન પેશવા ડુંગરના રાજા આયર્ન શૌલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1. તેઓનો જન્મ માંડવી (કચ્છ)માં થયેલ હતો.2. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક હતા.3. લન્ડન ખાતેનું 'ઈન્ડિયા હાઉસ' અગત્યનું સ્થળ હતું.4. સને 1930માં તેઓનું મરણ થયેલ હતું. આ બાબતો કોને લાગું પડે છે ? ખુદીરામ બોઝ શ્યામજી કૃષ્ણવર્મા અશફાફ ઉલ્લાબાં મૅડમ કામા ખુદીરામ બોઝ શ્યામજી કૃષ્ણવર્મા અશફાફ ઉલ્લાબાં મૅડમ કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગીતકાર આદિત્યરામ વ્યાસને નીચેના પૈકી કોણે આશ્રય આપ્યો હતો ? તખ્તસિંહજી સયાજીરાવ ખંડેરાવ વિભાજી જામ તખ્તસિંહજી સયાજીરાવ ખંડેરાવ વિભાજી જામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ? વિધવા પુનઃલગ્ન બાળલગ્ન સતીપ્રથા નાબુદી સ્ત્રી કેળવણી વિધવા પુનઃલગ્ન બાળલગ્ન સતીપ્રથા નાબુદી સ્ત્રી કેળવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP