Talati Practice MCQ Part - 2
‘કરેલા ઉપકારને જાણે’ તેને શું કહેવાય ?

પરોપકારી
ઉપકૃત
કૃતજ્ઞ
કૃતઘ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ઘડિયાળના કાંટા ઉપર હફ્યા કરે સમય - અલંકાર ઓળખાવો.

રૂપક
યમક
ઉપમા
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘સુક્તાન’ રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ?

વિટામિન-C
વિટામિન-D
વિટામિન-B
વિટામિન-A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો કોઈ વર્તુળનો પરીઘ 176 મીટર હોય, તો તે વર્તુળની ત્રિજ્યા કેટલી થાય ?

30 મીટર
36 મીટર
28 મીટર
34 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP