ભારતનું બંધારણ (Constitution Of India) કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે છે ? અનુચ્છેદ 58 અનુચ્છેદ 57 અનુચ્છેદ 56 અનુચ્છેદ 59 અનુચ્છેદ 58 અનુચ્છેદ 57 અનુચ્છેદ 56 અનુચ્છેદ 59 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સરકાર દ્વારા વિકલાંગોને હકો અપાવતું બિલ (રાઈટ્સ ઓફ પર્સન્સ વીથ ડીઝેબિલિટી બિલ) કયારે મંજૂર કરવામાં આવ્યું ? 2014 2016 2008 2010 2014 2016 2008 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાના ઘડતર સમયે સ્વાસ્થ્યના કારણોસર સભ્યપદનો અસ્વીકાર કોણે કર્યો હતો ? જયપ્રકાશ નારાયણ એન. ગોપાલસ્વામી જે.બી કૃપલાણી મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ એન. ગોપાલસ્વામી જે.બી કૃપલાણી મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના હિસાબો સંબંધે ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ રિપોર્ટો રાજ્યના રાજ્યપાલ સમક્ષ રજૂ કરવા અને રાજ્ય વિધાનમંડળ સમક્ષ મુકવાની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળની છે ? 150 148 151(1) 151 (2) 150 148 151(1) 151 (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહી. આ જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યાં અનુચ્છેદમાં કરેલી છે ? અનુચ્છેદ 154 અનુચ્છેદ 158 અનુચ્છેદ 157 અનુચ્છેદ 158 (2) અનુચ્છેદ 154 અનુચ્છેદ 158 અનુચ્છેદ 157 અનુચ્છેદ 158 (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલની તટસ્થતા માટે શું અનિવાર્ય છે ? તે એન.આર. જી. હોવા જોઈએ. તેમની નિમણૂક અન્ય રાજ્યમાં થાય. તેમની નિમણૂક તેમનાજ રાજ્યમાં થાય તેમની નિમણૂક કેન્દ્રશાસીત પ્રદેશમાંથી કરવામાં આવે તે એન.આર. જી. હોવા જોઈએ. તેમની નિમણૂક અન્ય રાજ્યમાં થાય. તેમની નિમણૂક તેમનાજ રાજ્યમાં થાય તેમની નિમણૂક કેન્દ્રશાસીત પ્રદેશમાંથી કરવામાં આવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP