ભારતનું બંધારણ (Constitution Of India)
કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે છે ?

અનુચ્છેદ 56
અનુચ્છેદ 59
અનુચ્છેદ 58
અનુચ્છેદ 57

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ?

ત્રણ અઠવાડિયામાં
છ અઠવાડિયામાં
બે અઠવાડિયામાં
નવ અઠવાડિયામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આધુનિક ઈતિહાસમાં ભારતના વહીવટ કાયદા વિશેનું પ્રથમ પુસ્તક કોણે લખ્યું હતું ?

બિપીનચંદ્ર પાલ
રમેશચંદ્ર દત
દાદાભાઈ નવરોજી
એન. એન. ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ...

બંનેના અધ્યક્ષ બને છે.
આપેલ પૈકી એક પણ નહીં
લોકસભાના અધ્યક્ષ બને છે.
રાજ્યસભાના અધ્યક્ષ બને છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત આદિજાતિઓ માટે અનુસૂચિત આદિજાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 336 – બ
આર્ટિકલ – 333 – ડ
આર્ટિકલ - 337 - અ
આર્ટિકલ – 338 - ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP