ભારતનું બંધારણ (Constitution Of India)
કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે છે ?

અનુચ્છેદ 57
અનુચ્છેદ 59
અનુચ્છેદ 58
અનુચ્છેદ 56

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ દ્વારા પ્રદત નીચેનામાંથી કયો અધિકાર બિન નાગરિકોને પણ ઉપલબ્ધ છે ?

દેશના કોઇપણ ભાગમાં ફરવાનો અને વસવાટનો અધિકાર
અભિવ્યક્તિને પણ ઉપલબ્ધ છે.
સંપત્તિને અર્જિત કરવાનો અધિકાર
સંવૈધાનિક ઉપચારનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી ?

બંધારણીય ઈલાજોનો અધિકાર
ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર
સમાનતાનો અધિકાર
માહિતીનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનને કારણે કરાતા ભેદભાવ પર પ્રતિબંધ અન્વયે સામાજિક અને શૈક્ષણિક દષ્ટિએ પછાત વર્ગોના નાગરિકોના કોઈ વર્ગોના ઉત્કર્ષ માટે ખાસ જોગવાઈઓ કરવામાં રાજ્યને આ કલમના કોઇ મજકૂરથી બાધ આવશે નહીં. આ પ્રકારની જોગવાઇ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-16 (3)
આર્ટિકલ-15 (4)
આર્ટિકલ-15 (1)
આર્ટિકલ-16 (4)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP