ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિને સરકારની સુચના પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવે છે ? અનુચ્છેદ 75(B) અનુચ્છેદ 75(A) અનુચ્છેદ 75(II) અનુચ્છેદ 75(I) અનુચ્છેદ 75(B) અનુચ્છેદ 75(A) અનુચ્છેદ 75(II) અનુચ્છેદ 75(I) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની ડ્રાફટીંગ કમિટીના ચેરમેન કોણ હતાં ? કે.એમ. મુનસી ડૉ.બી. આર. આંબેડકર ડૉ.રાજેન્દ્ર પ્રસાદ આપેલ માંથી કોઈ પણ નહીં કે.એમ. મુનસી ડૉ.બી. આર. આંબેડકર ડૉ.રાજેન્દ્ર પ્રસાદ આપેલ માંથી કોઈ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે ? અનચ્છેદ – 12 અનચ્છેદ – 18 અનચ્છેદ – 14 અનચ્છેદ – 16 અનચ્છેદ – 12 અનચ્છેદ – 18 અનચ્છેદ – 14 અનચ્છેદ – 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે પૈકી સંવિધાનના કયા આર્ટીકલ પ્રમાણે બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણની જોગવાઇ છે ? 46 47 48 45 46 47 48 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુંક કરે છે ? અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 165 અનુચ્છેદ - 167 અનુચ્છેદ - 164 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 165 અનુચ્છેદ - 167 અનુચ્છેદ - 164 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 96 આર્ટિકલ – 330 આર્ટિકલ – 251 આર્ટિકલ – 128(ક) આર્ટિકલ – 96 આર્ટિકલ – 330 આર્ટિકલ – 251 આર્ટિકલ – 128(ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP