ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિને સરકારની સુચના પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવે છે ?

અનુચ્છેદ 75(I)
અનુચ્છેદ 75(II)
અનુચ્છેદ 75(A)
અનુચ્છેદ 75(B)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના મૂળભૂત હકોના ભાગને કયા નામે ઓળખવામાં આવે છે ?

ફન્ડારાઇટ્સ
પ્રોરોઇન્ડ
મેગ્નાકાર્ટા
કોરેન્ટી બેઝરૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુચ્છેદ 88 પ્રમાણે ગૃહમાં નીચેનામાંથી કોને મતદાનનો અધિકાર નથી ?

ભારતના એટર્ની જનરલ
આપેલ પૈકી એક પણ નહીં
રાષ્ટ્રપતિ
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઇ બાબત સાચી નથી ?

આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે.
રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે.
આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય.
દેશના શાસનમાં પાયાગત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણને અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે ?

આદિવાસી વિસ્તારો
જમ્મુ કાશ્મીરનો વિસ્તાર
હિમાલયના પહાડી વિસ્તાર
જંગલ વિસ્તાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP