ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે ગૃહની કાર્યવાહી નિશ્ચિત સમય સુધી સ્થગિત કરવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે ? દીર્ધવકાશ સાઈની ડાઈ સ્થગન સત્રાવસાન દીર્ધવકાશ સાઈની ડાઈ સ્થગન સત્રાવસાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ઉપલા ગૃહને ___ કહે છે. વિધાનસભા રાજ્યસભા લોકસભા આપેલ પૈકી કોઈ નહીં વિધાનસભા રાજ્યસભા લોકસભા આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો એવો પ્રશ્ન ઉદ્ભવે કે વિધેયક નાણાકીય વિધેયક છે કે કેમ તો આ પ્રશ્ન કોણ સુનિશ્ચિત કરશે ? ભારત સરકારના નાણામંત્રી લોકસભાના અધ્યક્ષ રાજ્યસભાના અધ્યક્ષ ભારતના રાષ્ટ્રપ્રમુખ ભારત સરકારના નાણામંત્રી લોકસભાના અધ્યક્ષ રાજ્યસભાના અધ્યક્ષ ભારતના રાષ્ટ્રપ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલના હોદ્દાની મુદ્દત કેટલી છે ? રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી પાંચ વર્ષ ત્રણ વર્ષ રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી પાંચ વર્ષ ત્રણ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભા તેમજ રાજ્યોની વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિઓ તેમજ અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવાનું અને ખાસ પ્રતિનિધિત્વ આપવાનું 70 વર્ષ પછી બંધ કરવા બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 331 આર્ટિકલ – 334 આર્ટિકલ – 333 (ક) આર્ટિકલ – 335 આર્ટિકલ – 331 આર્ટિકલ – 334 આર્ટિકલ – 333 (ક) આર્ટિકલ – 335 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાઆરોપની કાર્યરીતિ કોણ શરૂ કરી શકે ? ફક્ત રાજ્યસભા ફક્ત લોકસભા સંસદના બેમાંથી કોઈ એક ગૃહ કોઈ પણ વિધાનસભા ફક્ત રાજ્યસભા ફક્ત લોકસભા સંસદના બેમાંથી કોઈ એક ગૃહ કોઈ પણ વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP