ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે ગૃહની કાર્યવાહી નિશ્ચિત સમય સુધી સ્થગિત કરવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે ? સત્રાવસાન દીર્ધવકાશ સ્થગન સાઈની ડાઈ સત્રાવસાન દીર્ધવકાશ સ્થગન સાઈની ડાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં દર્શાવેલ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી ? રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. દેશના શાસનમાં પાયાગત છે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. દેશના શાસનમાં પાયાગત છે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાની રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે કરવામાં આવે છે ? આર્ટિકલ-89 આર્ટિકલ-70 આર્ટિકલ-75 આર્ટિકલ-81 આર્ટિકલ-89 આર્ટિકલ-70 આર્ટિકલ-75 આર્ટિકલ-81 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં કયા હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ? નાયબ મુખ્યમંત્રી રાજ્યપાલ વિધાનસભાના અધ્યક્ષ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી રાજ્યપાલ વિધાનસભાના અધ્યક્ષ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી ? પ્રથમ વહીવટી સુધારા આયોગ સંથાનમ સમિતિ સતિષચંદ્ર સમિતિ ક્રિપલાણી સમિતિ પ્રથમ વહીવટી સુધારા આયોગ સંથાનમ સમિતિ સતિષચંદ્ર સમિતિ ક્રિપલાણી સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણ અનુસૂચિત જાતિના રાષ્ટ્રિય આયોગનો વાર્ષિક અહેવાલ સંસદ સમક્ષ રજુ કરે છે ? કેન્દ્રીય મંત્રીમંડળ ભારતના રાષ્ટ્રપતિ કેન્દ્રિય ગૃહમંત્રી સામાજિક ન્યાયના કેન્દ્રીય મંત્રી કેન્દ્રીય મંત્રીમંડળ ભારતના રાષ્ટ્રપતિ કેન્દ્રિય ગૃહમંત્રી સામાજિક ન્યાયના કેન્દ્રીય મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP