ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિના મળતરો અને ભથ્થા તેમના હોદ્દાની મુદત દરમિયાન ઘટાડી શકાશે નહી. આ જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરેલી છે ? અનુચ્છેદ 59(1) અનુચ્છેદ 59(2) અનુચ્છેદ 59(4) અનુચ્છેદ 59(3) અનુચ્છેદ 59(1) અનુચ્છેદ 59(2) અનુચ્છેદ 59(4) અનુચ્છેદ 59(3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના આમુખમાં કયો સુધારો કરવામાં આવેલ હતો અને તે ક્યારથી અમલી બનેલ હતો ? 42મો સુધારો તા. 3-1- 1977 42મો સુધારો તા.1-7-1977 42મો સુધારો તા.1-4-1977 42મો સુધારો તા.1-1-1977 42મો સુધારો તા. 3-1- 1977 42મો સુધારો તા.1-7-1977 42મો સુધારો તા.1-4-1977 42મો સુધારો તા.1-1-1977 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે ? અનુચ્છેદ - 52 અનુચ્છેદ - 55 અનુચ્છેદ - 54 અનુચ્છેદ - 53 અનુચ્છેદ - 52 અનુચ્છેદ - 55 અનુચ્છેદ - 54 અનુચ્છેદ - 53 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં કઈ સેવાઓને સંસદે ઊભી કરેલી સેવાઓ છે એમ ગણવામાં આવેલ છે ? ભારતીય વહીવટી સેવા ભારતીય વન સેવા ભારતીય પોલીસ સેવા ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવા ભારતીય વહીવટી સેવા ભારતીય વન સેવા ભારતીય પોલીસ સેવા ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે ? અનુચ્છેદ – 14 અનુચ્છેદ – 12 અનુચ્છેદ – 16 અનુચ્છેદ – 18 અનુચ્છેદ – 14 અનુચ્છેદ – 12 અનુચ્છેદ – 16 અનુચ્છેદ – 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત અખિલ ભારતીય સેવાઓમાં ભરતી અને નિમાયેલી વ્યક્તિઓની સેવાની શરતોનું નિયમન કોણ કરી શકશે ? સંસદ માનવ સંસાધન કેન્દ્રીય મંત્રી કેબિનેટ સચિવ વડાપ્રધાન સંસદ માનવ સંસાધન કેન્દ્રીય મંત્રી કેબિનેટ સચિવ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP