ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિના મળતરો અને ભથ્થા તેમના હોદ્દાની મુદત દરમિયાન ઘટાડી શકાશે નહી. આ જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરેલી છે ? અનુચ્છેદ 59(2) અનુચ્છેદ 59(3) અનુચ્છેદ 59(4) અનુચ્છેદ 59(1) અનુચ્છેદ 59(2) અનુચ્છેદ 59(3) અનુચ્છેદ 59(4) અનુચ્છેદ 59(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિ દ્વારા સોંપવામાં આવેલ કાયદાની બાબતોમાં બંધારણની જોગવાઇઓ મુજબ એટર્ની જનરલે કોને સલાહ આપવાની ફરજ છે ? જાહેર ક્ષેત્રના એકમો ભારત સરકાર રાજ્ય સરકાર ખાનગી કંપનીઓ જાહેર ક્ષેત્રના એકમો ભારત સરકાર રાજ્ય સરકાર ખાનગી કંપનીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ, રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે ? અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર) ની નિમણુક કોણ કરે છે ? ભારતની સંસદ વડાપ્રધાન રાજ્યની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ભારતના રાષ્ટ્રપતિ ભારતની સંસદ વડાપ્રધાન રાજ્યની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ભારતના રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના બીજા રાજય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા ? જશવંત મહેતા ધીરુભાઈ શાહ વિનય શર્મા સનત મહેતા જશવંત મહેતા ધીરુભાઈ શાહ વિનય શર્મા સનત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી ? અશોક મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ રિખવદાસ શાહ સમિતિ બળવંતરાય મહેતા સમિતિ અશોક મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ રિખવદાસ શાહ સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP