Talati Practice MCQ Part - 2
‘જ્ઞાનબાલ' કોનું તખલ્લુસ છે ?

રમણભાઈ નીલકંઠ
નરસિંહરાવ દિવેટીયા
જયંત પાઠક
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક ટાંકી એક નળ દ્વારા 15 કલાકમાં ભરી શકાય છે.ટાંકીના તળીયે લીકેજના લીધે ટાંકી ભરવામાં 5 કલાક વધારે લાગે છે. જો ટાંકી પૂર્ણ ભરેલી હોય તો આ લીકેજના કારણે તે કેટલા કલાકમાં ખાલી થશે ?

60
45
35
50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

મહાકવિ ભાસ
કવિ ભવભૂતિ
કાલિદાસ
ભરતમુનિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કયા મુઘલ શાસકને આલમગીર કહેવામાં આવતા ?

અકબર
શાહજહાં
જહાંગીર
ઔરંગઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અસ્મિતા પર્વ ક્યા દિવસે ઉજવવામાં આવે છે ?

હનુમાન જયંતી
રામનવમી
મહા શિવરાત્રી
જન્માષ્ટમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP