Talati Practice MCQ Part - 2 ‘જ્ઞાનબાલ' કોનું તખલ્લુસ છે ? રમણભાઈ નીલકંઠ નરસિંહરાવ દિવેટીયા જયંત પાઠક ઉમાશંકર જોષી રમણભાઈ નીલકંઠ નરસિંહરાવ દિવેટીયા જયંત પાઠક ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક ટાંકી એક નળ દ્વારા 15 કલાકમાં ભરી શકાય છે.ટાંકીના તળીયે લીકેજના લીધે ટાંકી ભરવામાં 5 કલાક વધારે લાગે છે. જો ટાંકી પૂર્ણ ભરેલી હોય તો આ લીકેજના કારણે તે કેટલા કલાકમાં ખાલી થશે ? 60 45 35 50 60 45 35 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 બંધારણના કયા ભાગમાં સુધારાની પ્રક્રિયા વર્ણવેલ છે ? ભાગ 22 ભાગ 18 ભાગ 15 ભાગ 20 ભાગ 22 ભાગ 18 ભાગ 15 ભાગ 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ? મહાકવિ ભાસ કવિ ભવભૂતિ કાલિદાસ ભરતમુનિ મહાકવિ ભાસ કવિ ભવભૂતિ કાલિદાસ ભરતમુનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 કયા મુઘલ શાસકને આલમગીર કહેવામાં આવતા ? અકબર શાહજહાં જહાંગીર ઔરંગઝેબ અકબર શાહજહાં જહાંગીર ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 અસ્મિતા પર્વ ક્યા દિવસે ઉજવવામાં આવે છે ? હનુમાન જયંતી રામનવમી મહા શિવરાત્રી જન્માષ્ટમી હનુમાન જયંતી રામનવમી મહા શિવરાત્રી જન્માષ્ટમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP