Talati Practice MCQ Part - 2
ચંબલ નદીનું ઉદ્ગમસ્થાન કયું છે ?

મઉ, મધ્યપ્રદેશ
શેષનાગ, કશમીર
મિલામ, ઉતરાખંડ
વ્યાસ, હિમાંચલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘માનસરોવર છલક્યાં' કોનો કાવ્યસંગ્રહ છે ?

મણીલાલ દેસાઈ
જયંતિ દલાલ
સિતાંશુ યશચંદ્ર
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ધોળાવીરા ગુજરાતમાં ક્યા જીલ્લામાં આવેલું છે ?

પાટણ
ભાવનગર
કચ્છ
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘અપંગના ઓજસ’ કોની કૃતિ છે ?

બાલમુકુન્દ
નટવર પટેલ
કુમારપાળ દેસાઈ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ચક્રવૃદ્ધિ વ્યાજ પર રોકેલ એક રકમ 3 વર્ષમાં 800 રૂ. અને ચાર વર્ષમાં 840 રૂ. થાય છે, તો વ્યાજનો દર પ્રતિવર્ષ શોધો.

10%
3%
5%
4%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP