Talati Practice MCQ Part - 2
જૂનાગઢના ગિરનાર પર્વત ખાતે પગથિયા કોણે બંધાવ્યા હતા ?

કુમારપાળ
ભીમદેવ બીજો
ભીમદેવ પ્રથમ
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્રિયાનું સાધન કઈ વિભક્તિ દર્શાવે છે ?

તૃતીયા
ચતુર્થી
દ્વિતીયા
પંચમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
CNG માં મોટા ભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે.

કાર્બન ડાયોક્સાઈડ
ઓક્સિજન
મિથેન
નાઈટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વ્યાપક ધર્મભાવના કોની કૃતિ છે ?

સ્વામી આનંદ
નર્મદ
સ્વામી સુખલાલજી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મહાદેવ દેસાઈએ ___ ની સરખામણી ક્ષિપ્ર વિજયી સત્યાગ્રહ સાથે કરી હતી.

બોરસદ સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
દાંડીકૂચ
અસહકાર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP