Talati Practice MCQ Part - 2
જૂનાગઢના ગિરનાર પર્વત ખાતે પગથિયા કોણે બંધાવ્યા હતા ?

સિદ્ધરાજ જયસિંહ
કુમારપાળ
ભીમદેવ બીજો
ભીમદેવ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
દાંડીકૂચની શરૂઆત થઈ ત્યારે પ્રથમ રાત્રીનો વિરામ ક્યા ગામે લીધો હતો ?

અસ્લાલિ
અલટ
લાલટ
આલસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP