Talati Practice MCQ Part - 2
‘સંસાર અને ધર્મ' કોની કૃતિ છે ?

મનુભાઈ પંચોળી
બાલાશંકર કંથારિયા
કિશોરલાલ મશરૂવાળા
રસીકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'દેડકાંની પાંચશેરી' કોની એકાંકી છે ?

ચં.ચી.મહેતા
પ્રહલાદ પારેખ
રસિકલાલ પરીખ
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે - સંજ્ઞા ઓળખાવો.

આપેલ પૈકી એક પણ નહીં
ગુજરાત
પાટનગર
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP