Talati Practice MCQ Part - 2 ‘સંસાર અને ધર્મ' કોની કૃતિ છે ? રસીકલાલ પરીખ કિશોરલાલ મશરૂવાળા મનુભાઈ પંચોળી બાલાશંકર કંથારિયા રસીકલાલ પરીખ કિશોરલાલ મશરૂવાળા મનુભાઈ પંચોળી બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ક્યા દેશમાં થયેલા સરકાર વિરોધી દેખાવોમાં આશરે 30 લોકોનાં મોત થયા છે ? પાકિસ્તાન ઈરાન અફઘાનિસ્તાન ઈરાક પાકિસ્તાન ઈરાન અફઘાનિસ્તાન ઈરાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ચંબલ નદીનું ઉદ્ગમસ્થાન કયું છે ? શેષનાગ, કશમીર મિલામ, ઉતરાખંડ વ્યાસ, હિમાંચલ મઉ, મધ્યપ્રદેશ શેષનાગ, કશમીર મિલામ, ઉતરાખંડ વ્યાસ, હિમાંચલ મઉ, મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સાંભર સરોવર કયા રાજ્યમાં આવેલ છે ? રાજસ્થાન જમ્મુ કાશ્મીર ઓડિશા મહારાષ્ટ્ર રાજસ્થાન જમ્મુ કાશ્મીર ઓડિશા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ધ્વનિ કાવ્યસંગ્રહ ક્યા કવિનો છે ? કલાપી રાજેન્દ્ર પ્રસાદ સુન્દરમ્ રાજેન્દ્ર શાહ કલાપી રાજેન્દ્ર પ્રસાદ સુન્દરમ્ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 અમૃતસરમાં “જલિયાવાલા બાગ હત્યાકાંડ” ક્યારે થયો હતો ? 13 જાન્યુઆરી, 1919 13 માર્ચ, 1919 13 એપ્રિલ, 1919 13 મે, 1919 13 જાન્યુઆરી, 1919 13 માર્ચ, 1919 13 એપ્રિલ, 1919 13 મે, 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP