Talati Practice MCQ Part - 2
‘સંસાર અને ધર્મ' કોની કૃતિ છે ?

રસીકલાલ પરીખ
કિશોરલાલ મશરૂવાળા
મનુભાઈ પંચોળી
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા દેશમાં થયેલા સરકાર વિરોધી દેખાવોમાં આશરે 30 લોકોનાં મોત થયા છે ?

પાકિસ્તાન
ઈરાન
અફઘાનિસ્તાન
ઈરાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ચંબલ નદીનું ઉદ્ગમસ્થાન કયું છે ?

શેષનાગ, કશમીર
મિલામ, ઉતરાખંડ
વ્યાસ, હિમાંચલ
મઉ, મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સાંભર સરોવર કયા રાજ્યમાં આવેલ છે ?

રાજસ્થાન
જમ્મુ કાશ્મીર
ઓડિશા
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ધ્વનિ કાવ્યસંગ્રહ ક્યા કવિનો છે ?

કલાપી
રાજેન્દ્ર પ્રસાદ
સુન્દરમ્
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અમૃતસરમાં “જલિયાવાલા બાગ હત્યાકાંડ” ક્યારે થયો હતો ?

13 જાન્યુઆરી, 1919
13 માર્ચ, 1919
13 એપ્રિલ, 1919
13 મે, 1919

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP