Talati Practice MCQ Part - 2 ‘સંસાર અને ધર્મ' કોની કૃતિ છે ? બાલાશંકર કંથારિયા મનુભાઈ પંચોળી કિશોરલાલ મશરૂવાળા રસીકલાલ પરીખ બાલાશંકર કંથારિયા મનુભાઈ પંચોળી કિશોરલાલ મશરૂવાળા રસીકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'લીલુડી ધરતી' નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા ૨. વ. દેસાઈ ધૂમકેતુ પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા ૨. વ. દેસાઈ ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 મહાદેવ દેસાઈએ ___ ની સરખામણી ક્ષિપ્ર વિજયી સત્યાગ્રહ સાથે કરી હતી. દાંડીકૂચ બોરસદ સત્યાગ્રહ અસહકાર આંદોલન બારડોલી સત્યાગ્રહ દાંડીકૂચ બોરસદ સત્યાગ્રહ અસહકાર આંદોલન બારડોલી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ વિલિંગ્ડન વિલિયમ બૅન્ટીગ લોર્ડ મૈકાલે લોર્ડ મિન્ટો લોર્ડ વિલિંગ્ડન વિલિયમ બૅન્ટીગ લોર્ડ મૈકાલે લોર્ડ મિન્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 બે સંખ્યાનો સરવાળો 25 અને બાદબાકી 9 છે તો તે સંખ્યાઓ ___, ___ છે. 5, 8 17, 8 16, 9 17, 5 5, 8 17, 8 16, 9 17, 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 રાજ 10 મીટર સામેની બાજુએ ચાલે છે. પછી 10 મીટર જમણી બાજુએ ચાલે વળીને 5 મીટર, 15 મીટર અને 15 મીટર ક્રમશઃ ચાલે છે. હવે તેની શરૂઆતના સ્થાનથી કેટલો દૂર હશે ? 5 મીટર 15 મીટર 25 મીટર 20 મીટર 5 મીટર 15 મીટર 25 મીટર 20 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP