Talati Practice MCQ Part - 2
ભારતના પ્રથમ સર સેનાપતિ કોણ હતા ?

કે.એમ.કરિઅપ્પા
વિક્રમસિંહ
રાજેન્દ્રસિંહ
માનેકશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
હૃદય ત્રિપુટી કોની કૃતિ છે ?

મનુભાઈ પંચોળી
ઈશ્વર પેટલીકર
પન્નાલાલ પટેલ
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વ્યાપક ધર્મભાવના કોની કૃતિ છે ?

સ્વામી આનંદ
સ્વામી સુખલાલજી
ગાંધીજી
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP