ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણનાં કયા અનુચ્છેદમાં ન્યાયાલયની ભાષા સંબંધી જોગવાઈ કરવામાં આવી છે ?

અનુચ્છેદ 348
અનુચ્છેદ 343
અનુચ્છેદ 346
અનુચ્છેદ 351

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ?

અનુચ્છેદ -311
અનુચ્છેદ -309
અનુચ્છેદ -310
અનુચ્છેદ -312

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મરણોન્મુખ નિવેદન નોંધનાર મેજિસ્ટ્રેટ કે પોલીસ ઈન્સપેકટર જો ગુજરનારની ભાષા જાણતો ન હોય પણ સમજતો હોય તો તે નિવેદન કેવી રીતે નોંધશે ?

ભાષા જાણનાર વ્યકિત પાસે નિવેદન લખાવશે.
પોતે ઇચ્છે તે ભાષામાં નિવેદન નોંધશે.
નિવેદન લેવાનું કાર્ય અન્ય કર્મચારીને સોંપશે.
નિવેદનને સમજીને અંગ્રેજી ભાષામાં નિવેદન નોંધશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP