Talati Practice MCQ Part - 2
પિતૃતર્પણ કોની કૃતિ છે ?

ન્હાનાલાલ
દલપતરામ
મણીલાલ દ્વીવેદી
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક વર્તુળના પરીઘ અને વ્યાસ વચ્ચેનું અંતર 150 મીટર છે. તે વર્તુળની ત્રિજ્યા કેટલી થશે ?

25 મીટર
35 મીટર
40 મીટર
30 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ' પંક્તિના રચયિતા કોણ છે ?

કુમારપાળ દેસાઈ
રાજેન્દ્ર શાહ
સુરેશ દલાલ
નટવર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'પનઘટ' કોનો કાવ્ય સંગ્રહ છે ?

ગૌરીશંકર જોષી
કાકા કાલેલકર
રમણલાલ દેસાઈ
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'બધા મૂંગે મોંએ જોયા કરતા હતા’ :– રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો.

પંચમી
દ્વિતીયા
તૃતીયા
પ્રથમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP