Talati Practice MCQ Part - 2
પિતૃતર્પણ કોની કૃતિ છે ?

મણીલાલ દ્વીવેદી
ન્હાનાલાલ
દલપતરામ
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કદાચ બાળકે અરીસો તોડ્યો નહી હોય.

The child may not have broken the mirror
The child may have not been broken the mirror
The child might have not broken the mirror
The child will not have broken the mirror

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મીનાબેન અને તેમની બે પુત્રીઓ રીટા અને ગીતા. ત્રણેયની હાલની ઉંમરનો સરવાળો 62 વર્ષ છે. 6 વર્ષ પહેલા ગીતની ઉંમર 6 વર્ષ હતી, મીનાબેનની હાલની ઉંમર 36 વર્ષ હોય તો 4 વર્ષ પછી ત્રણેયની ઉંમર કેટલી હશે ?

મીનાબેન 40, રીટા 18, ગીતા 16
મીનાબેન 40, રીટા 16, ગીતા 15
મીનાબેન 38, રીટા 14, ગીતા 10
મીનાબેન 36, રીટા 13, ગીતા 11

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ઘડિયાળમાં 4.30 વાગ્યા છે. જો મિનીટનો કાંટો પૂર્વ દિશામાં હોય, તો કલાક કાંટો કઈ દિશામાં હોય ?

દક્ષિણ - પૂર્વ
ઉત્તર
દક્ષિણ
ઉત્તર - પૂર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘ઈન્ડીકા’ પુસ્તકના રચયિતા કોણ છે ?

કૌટલ્ય
ફફાન
હુએન ત્સાંગ
મૈગેસ્થનીજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP