Talati Practice MCQ Part - 2
પિતૃતર્પણ કોની કૃતિ છે ?

મણીલાલ દ્વીવેદી
દલપતરામ
નવલરામ પંડ્યા
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રાજ્યાભિષેક પહેલા અશોક ___નો રાજ્યપાલ હતો.

ઉજ્જૈન
કર્ણાવતી
કુંતલ
વારંગલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગભરદીપ કોની કૃતિ છે ?

પ્રફુલ્લ દવે
મકરંદ દવે
જ્યોતિન્દ્ર દવે
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'દસ્તાને જિંદગી’ કોનો ગઝલ સંગ્રહ છે ?

‘શૂન્ય’ પાલનપુરી
બેફામ
આદિલ મન્સૂરી
મરીઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અમૃતસરમાં “જલિયાવાલા બાગ હત્યાકાંડ” ક્યારે થયો હતો ?

13 એપ્રિલ, 1919
13 માર્ચ, 1919
13 જાન્યુઆરી, 1919
13 મે, 1919

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'બધા મૂંગે મોંએ જોયા કરતા હતા’ :– રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો.

પ્રથમા
દ્વિતીયા
પંચમી
તૃતીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP