Talati Practice MCQ Part - 2
પિતૃતર્પણ કોની કૃતિ છે ?

નવલરામ પંડ્યા
મણીલાલ દ્વીવેદી
દલપતરામ
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘એક આગિયાને’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

કાન્ત
કલાપી
નટવરલાલ પંડ્યા
જયંત ખત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કયા રાજ્યમાં રાજ્ય વિધાનમંડળનું ઉપલું ગૃહ અસ્તિત્વમાં નથી?

કર્ણાટક
મહારાષ્ટ્ર
તમિલનાડુ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
તાજેતરમાં ચર્ચામાં રહેલ કોયના ડેમ કયા રાજ્યનો સૌથી મોટો ડેમ છે ?

કર્ણાટક
મધ્યપ્રદેશ
તેલંગાણા
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘રાજ્ય, લોકોના કલ્યાણને વધારવા માટે એક સામાજિક વ્યવસ્થાને બનાવશે’ કયા અનુચ્છેદનું પ્રાવધાન છે ?

37
34
39
38

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP