Talati Practice MCQ Part - 2
પિતૃતર્પણ કોની કૃતિ છે ?

દલપતરામ
નવલરામ પંડ્યા
મણીલાલ દ્વીવેદી
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘શિવ પાર્વતી' કૃતિના સર્જનહાર કોણ છે ?

કાકા કાલેલકર
પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોષી
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ચક્ષુશ્રવાં કોની કૃતિ છે ?

ચુનીલાલ શાહ
ચંદ્રકાન્ત બક્ષી
ગુણવંત શાહ
નંદશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ?

બાલ ગંગાધર તિલક
સરદાર પટેલ
મદન મોહન માલવીયા
એની બેસન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વલભીમાં ભરાયેલ જૈન સભાના અધ્યક્ષ કોણ હતા ?

અશોક
સ્થૂલભદ્ર
દેવારાધી
બિંદુસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP