Talati Practice MCQ Part - 2
સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શાની જરૂરીયાત હોય છે ?

ત્રણેય
પાણી
સૂર્ય પ્રકાશ
ક્લોરોફિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા આયુર્વેદાચાર્ય ચિકિત્સામાં વાઢકાપ પદ્ધતિના જનક ગણાય છે ?

વાગ્ભાટ
ચરક
નાગાર્જુન
સુશ્રુત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

અધઞ + કાપ = અધ:કાય
નિસ્ + શબ્દ = નિશબ્દ
દુસ્ + કાળ
ધનુસ્ + ટંકાર = ધનુષ્ટકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP