Talati Practice MCQ Part - 2
'દસ્તાને જિંદગી’ કોનો ગઝલ સંગ્રહ છે ?

બેફામ
મરીઝ
‘શૂન્ય’ પાલનપુરી
આદિલ મન્સૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

કાલિદાસ
કવિ ભવભૂતિ
ભરતમુનિ
મહાકવિ ભાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સામાન્ય ચૂંટણી ઉદ્દેશ્ય માટે લોકસભા નિર્વાચન ક્ષેત્ર કોના દ્વારા નક્કી થાય છે ?

પરિસીમન આયોગ
રાષ્ટ્રપતિ
ચૂંટણીપંચ
વસ્તી ગણતરી કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું ?

જમેલી
ત્રિશાલા
મહામાયા
યશોદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP