ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદમાં એડવોકેટ જનરલના વિશેષ અધિકારો દર્શાવવામાં આવ્યા છે ?

અનુચ્છેદ 88
અનુચ્છેદ 166
અનુચ્છેદ 177
અનુચ્છેદ 188

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં લોકાયુકત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ?

મહાત્મા ગાંધી
જયપ્રકાશ નારાયણ
બાબાસાહેબ આંબેડકર
લક્ષ્મીમલ સિંઘવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવાની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-47
આર્ટિકલ-46
આર્ટિકલ-41 (ક)
આર્ટિકલ-44 (ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કોણ કરે છે ?

સેશન્સ કોર્ટ
હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
જિલ્લા કલેકટર
રાજ્ય સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ?

સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ
જાણીતા સમાજવિજ્ઞાની
કેન્દ્ર સરકારના અગ્રસચિવ
પછાતવર્ગના સંસદ સભ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP