Talati Practice MCQ Part - 2
પ્રખ્યાત નવલકથા ‘ઉપરવાસ’ના રચયિતા કોણ છે ?

રઘુવીર ચૌધરી
રાજેન્દ્ર શાહ
કાકા કાલેલકર
ચંદ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
બદ્રીનાથ કયાં આવેલ છે ?

મધ્ય હિમાલય
કુમાઉ હિમાલય
હિમાદ્રિ
ટ્રાંસ હિમાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
“હાથનાં કર્યા હૈયે વાગ્યાં” કહેવતનો યોગ્ય અર્થ આપો.

પ્રેમ થવો
સ્વકર્મનું ફળ મળવું
આદર્ય અધૂરા રહેવા
એકનું કરેલું બીજાને નડવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP