Talati Practice MCQ Part - 2 પ્રખ્યાત નવલકથા ‘ઉપરવાસ’ના રચયિતા કોણ છે ? કાકા કાલેલકર રાજેન્દ્ર શાહ ચંદ્રવદન મહેતા રઘુવીર ચૌધરી કાકા કાલેલકર રાજેન્દ્ર શાહ ચંદ્રવદન મહેતા રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 વિરુદ્ધાર્થી શબ્દ આપો : ખપ બિનઉપયોગી અનુપયોગ ઉપયોગી બિનજરૂરી બિનઉપયોગી અનુપયોગ ઉપયોગી બિનજરૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ભારતમાં નિર્માણ પામેલી પ્રથમ એન્જિન રહિત ટ્રેન – 18ને કયા બે શહેરો વચ્ચે દોડાવવામાં આવશે ? દિલ્હી – કોલકાતા દિલ્હી – આગ્રા દિલ્હી – ભોપાલ દિલ્હી – વારાણસી દિલ્હી – કોલકાતા દિલ્હી – આગ્રા દિલ્હી – ભોપાલ દિલ્હી – વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સંધિ છોડો:– ત્ર્યંબક ત્રિ + અંબક ત્રૈ + અંબક ત્રે + અંબક ત્ર્ય + અંબક ત્રિ + અંબક ત્રૈ + અંબક ત્રે + અંબક ત્ર્ય + અંબક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ? કવિ ભવભૂતિ કાલિદાસ મહાકવિ ભાસ ભરતમુનિ કવિ ભવભૂતિ કાલિદાસ મહાકવિ ભાસ ભરતમુનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક રાશી પર 10 વર્ષના સામાન્ય વ્યાજ 3130 રૂા. છે. જો 5 વર્ષ પછી મૂળધનના 5 ગણા થઈ જાય છે. તો 10 વર્ષ પછી કુલ કેટલા રૂપીયા વ્યાજ મળશે ? 7825 15650 6260 9390 7825 15650 6260 9390 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP