Talati Practice MCQ Part - 2
પ્રખ્યાત નવલકથા ‘ઉપરવાસ’ના રચયિતા કોણ છે ?

કાકા કાલેલકર
રાજેન્દ્ર શાહ
રઘુવીર ચૌધરી
ચંદ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ઘડિયાળમાં 4.30 વાગ્યા છે. જો મિનીટનો કાંટો પૂર્વ દિશામાં હોય, તો કલાક કાંટો કઈ દિશામાં હોય ?

ઉત્તર
દક્ષિણ
ઉત્તર - પૂર્વ
દક્ષિણ - પૂર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સમઘન આકારના એક ટુકડાની લંબાઈ 8 સેમી છે, તો તેનું ઘનફળ કેટલું હોય ?

750 ઘન સેમી
512 ઘન સેમી
125 ઘન સેમી
1024 ઘન સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વ્યાપક ધર્મભાવના કોની કૃતિ છે ?

સ્વામી આનંદ
નર્મદ
ગાંધીજી
સ્વામી સુખલાલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગાંધીજીએ કઈ બેંકનું ઉદ્ઘાટન કર્યું હતું ?

યુનીયન બેંક ઓફ ઈન્ડિયા
રીઝલ્ટ બેંક ઓફ ઇન્ડિયા
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
પંજાબ નેશનલ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP