ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં સમવાયતંત્ર શબ્દનો ઉલ્લેખ ક્યાં થયેલો છે ? બંધારણના ભાગ -3 બંધારણના ભાગ -4 અનુચ્છેદ 368માં પ્રયોજાયો છે. એક પણ નહીં બંધારણના ભાગ -3 બંધારણના ભાગ -4 અનુચ્છેદ 368માં પ્રયોજાયો છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "દરેક રાજ્યમાં ગામ, મધ્યવર્તી અને જિલ્લા સ્તરે પંચાયતની રચના કરવી ફરજીયાત છે." આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 243 C (1) 243 B (1) 243 A 243 D (1) 243 C (1) 243 B (1) 243 A 243 D (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'સત્યમેવ જયતે' શબ્દ કયા ગ્રંથમાંથી લેવામાં આવેલ છે ? રામાયણ ઋગ્વેદ શતપથ બ્રાહ્મણ મુંડકોપનિષદ રામાયણ ઋગ્વેદ શતપથ બ્રાહ્મણ મુંડકોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ? અનુચ્છેદ - 161 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 163 અનુચ્છેદ - 161 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 163 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી) ના કાર્યો/ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઇ બાબત બંધબેસતી નથી ? રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. રાજ્યપાલ તેઓને નીમે છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. રાજ્યપાલ તેઓને નીમે છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? એન. ગોપાલાસ્વામી આયંગર આર.કે. સુબ્રમણ્યમ ટી.એન. સત્યપંથી એસ. ચેન્નારેડી એન. ગોપાલાસ્વામી આયંગર આર.કે. સુબ્રમણ્યમ ટી.એન. સત્યપંથી એસ. ચેન્નારેડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP