સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય નાટ્યશાસ્ત્રના ગ્રંથોમાં ગણનાપાત્ર સ્થાન ધરાવતો ગ્રંથ 'નાટ્યદર્પણ' ની રચના કોણે કરી હતી ?

ગુણચંદ્રસૂરિ
રામચંદ્રસૂરિ
આપેલ બંને
આમાંથી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ખેડ કાર્યોના પરિણામ સ્વરૂપે ઉદ્ભવતી જમીનની ભૌતિક પરિસ્થિતિ શાનાથી ઓળખાય છે ?

સ્ટ્રક્ચર
ટીલ્થ
આમાંથી કોઈ નહીં
ટેક્ષચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વિનયચંદ્રસૂરીએ કયા ગ્રંથમાં 'પેટલાદ વગેરે 104 ગામોના સમુહ'ના વિસ્તારને 'ચરોતર' તરીકે વર્ણવ્યો હતો ?

સપ્તક્ષેત્ર રાસુ
કવિશિક્ષા
રેવંતગિરિ રાસુ
માતૃકાચઉપઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'અહલ્યાથી એલિઝાબેથ' કૃતિ કોની છે ?

ઈલા આરબ મહેતા
હિમાંશી શેલત
વિનોદિની નીલકંઠ
સરોજ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કેન્દ્ર સરકારે પસાર કરેલા ઐતિહાસિક 'GST' બિલનું પૂરું નામ જણાવો.

Goods and Sales Tax
Goods Sales Tax
Goods Service Tax
Goods and Service Tax

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP