સામાન્ય જ્ઞાન (GK)
ફિરંગીઓએ ___ ને હરાવીને ગુજરાતના સાગર કિનારા મજબૂત કરવા કિલ્લેબંધી કરી હતી ?

મુહમ્મદશાહ ત્રીજો
સિકંદરશાહ
અહમદશાહ ત્રીજો
બહાદુરશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)નું વડુમથક ક્યા આવેલું છે ?

બેંગલુરુ
પુણે
નવી દિલ્હી
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP