ભારતનું બંધારણ (Constitution Of India) સ્વતંત્રતા સમયે હૈદરાબાદ રાજ્યના વિલીનીકરણમાં કોણે અગત્યનો ભાગ ભજવ્યો હતો ? જવાહરલાલ નહેરુ વૈક્યાં પીંગલી કનૈયાલાલ મુનશી પટ્ટાભિ સીતારામૈયા જવાહરલાલ નહેરુ વૈક્યાં પીંગલી કનૈયાલાલ મુનશી પટ્ટાભિ સીતારામૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતમાં એક રાષ્ટ્રપતિ હોવા જોઈએ' આ બાબત કયા આર્ટિકલમાં દર્શાવેલ છે ? 52 55 53 54 52 55 53 54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.“ આ વિધાન કોનું છે ? બી.આર. આંબેડકર લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નેહરુ ક.મા. મુનશી બી.આર. આંબેડકર લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નેહરુ ક.મા. મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વગેરે કરવાની સત્તા કોની પાસે છે ? કેન્દ્ર સરકાર રાજ્યપાલ રાષ્ટ્રપતિ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર રાજ્યપાલ રાષ્ટ્રપતિ રાજ્ય સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લઘુમતીઓને અપાયેલો મૂળભૂત હકો કયા અનુચ્છેદમાં વર્ણિત છે ? અનુચ્છેદ -24 થી 29 અનુચ્છેદ -25 થી 28 અનુચ્છેદ -29 થી 31 અનુચ્છેદ -29 થી 30 અનુચ્છેદ -24 થી 29 અનુચ્છેદ -25 થી 28 અનુચ્છેદ -29 થી 31 અનુચ્છેદ -29 થી 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ ક્યારે અસરકારકતા ગુમાવે છે ? 3 મહિનાના અંતે 6 મહિનાના અંતે 6 અઠવાડિયાના અંતે 3 અઠવાડિયાના અંતે 3 મહિનાના અંતે 6 મહિનાના અંતે 6 અઠવાડિયાના અંતે 3 અઠવાડિયાના અંતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP