Talati Practice MCQ Part - 2
‘અકિંચન’ કોનું તખલ્લુસ છે ?

ધનવંત ઓઝા
પિતાંબર પટેલ
સૈફુદીન ખારાવાલા
મોહનલાલ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
11 ખુરશીઓની ખરીદ કિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત-રૂ.140 છે. એક ખુરશીની કિંમત કેટલી થશે ?

25
55
30
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગાંધીજીએ કઈ બેંકનું ઉદ્ઘાટન કર્યું હતું ?

રીઝલ્ટ બેંક ઓફ ઇન્ડિયા
પંજાબ નેશનલ બેંક
યુનીયન બેંક ઓફ ઈન્ડિયા
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ' પંક્તિના રચયિતા કોણ છે ?

નટવર પટેલ
કુમારપાળ દેસાઈ
સુરેશ દલાલ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘શ્યામલવન’ કયા જિલ્લામાં આવેલ છે ?

બોટાદ
અરવલ્લી
બનાસકાંઠા
મહીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP