Talati Practice MCQ Part - 2
‘અકિંચન’ કોનું તખલ્લુસ છે ?

ધનવંત ઓઝા
પિતાંબર પટેલ
સૈફુદીન ખારાવાલા
મોહનલાલ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વર્ષ 2019માં કયા ભારતીય ક્રિકેટરને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ?

ગૌતમ ગંભીર
મહેન્દ્રસિંહ ધોની
ચેતેશ્વર પૂજારા
વિરાટ કોહલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘માનસરોવર છલક્યાં' કોનો કાવ્યસંગ્રહ છે ?

જયંતિ દલાલ
ચુનીલાલ મડિયા
મણીલાલ દેસાઈ
સિતાંશુ યશચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ મૈકાલે
વિલિયમ બૅન્ટીગ
લોર્ડ મિન્ટો
લોર્ડ વિલિંગ્ડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP