Talati Practice MCQ Part - 2 ‘અકિંચન’ કોનું તખલ્લુસ છે ? ધનવંત ઓઝા પિતાંબર પટેલ સૈફુદીન ખારાવાલા મોહનલાલ મહેતા ધનવંત ઓઝા પિતાંબર પટેલ સૈફુદીન ખારાવાલા મોહનલાલ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 બેકિંગ સોડાનું રાસાયણીક સુત્ર કયુ છે ? Na2CO3 Na2 CO3 • IoH2O Na2HCO3 CO3•H2O Na2CO3 Na2 CO3 • IoH2O Na2HCO3 CO3•H2O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 11 ખુરશીઓની ખરીદ કિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત-રૂ.140 છે. એક ખુરશીની કિંમત કેટલી થશે ? 25 55 30 40 25 55 30 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ગાંધીજીએ કઈ બેંકનું ઉદ્ઘાટન કર્યું હતું ? રીઝલ્ટ બેંક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક યુનીયન બેંક ઓફ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રીઝલ્ટ બેંક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક યુનીયન બેંક ઓફ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ' પંક્તિના રચયિતા કોણ છે ? નટવર પટેલ કુમારપાળ દેસાઈ સુરેશ દલાલ રાજેન્દ્ર શાહ નટવર પટેલ કુમારપાળ દેસાઈ સુરેશ દલાલ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘શ્યામલવન’ કયા જિલ્લામાં આવેલ છે ? બોટાદ અરવલ્લી બનાસકાંઠા મહીસાગર બોટાદ અરવલ્લી બનાસકાંઠા મહીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP