Talati Practice MCQ Part - 3
ક્યા સાધનથી ભેજના પ્રમાણની આપો આપ નોંધ લેવાય છે ?

હાઈગ્રોમીટર
બેરોમીટર
એનિમોમીટર
વર્ષામાપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ ક્યા સુલતાને બંધાવ્યું હતું ?

અહમદ શાહ
મેહમૂદ બેગડા
કુતુબુદ્દીન મોહમ્મદ શાહ
દાઉદખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જો વ્યાજ દર 6 મહિને ઉમેરાતું હોય તો રૂા. 5000નું 16 ટકાના વ્યાજના દરે 1½ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે ?

1995
1299
1196
1399

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP