Talati Practice MCQ Part - 3
ક્યા સાધનથી ભેજના પ્રમાણની આપો આપ નોંધ લેવાય છે ?

બેરોમીટર
વર્ષામાપક
હાઈગ્રોમીટર
એનિમોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જો દૂધ અને પાણીના 20 લિટરના મિશ્રણમાં 2% પાણી હોય તો, એ મિશ્રણમાં કેટલું દૂધ ઉમેરવાથી બનતા નવા મિશ્રણમાં 1% પાણી હોય ?

10 લી.
19.8 લી.
40 લી.
20 લી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘કુંસુમાકર’ કયા કવિનું તખ્ખલુસ છે ?

શંભુપ્રસાદ જોષીપુરા
ચંદ્રવદન મહેતા
ધનવંત ઓઝા
પ્રિયકાન્ત પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP