Talati Practice MCQ Part - 3
'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા' આ પંક્તિ ક્યા છંદમાં છે ?

સ્ત્રગ્ધરા
ચોપાઈ
અનુષ્ટુપ
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રંગતરંગ ભાગ 1 થી 6ના લેખક કોણ ?

સતીષ વ્યાસ
જ્યોતીન્દ્ર વ્યાસ
જ્યોતીન્દ્ર દવે
સતીષ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો.

આપેલ પૈકી એક પણ નહીં
અમૃતા
પુર્વરાગ
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP