Talati Practice MCQ Part - 3
રાજ્યની અંદર જ માલ-સામાનના પરિવહન માટે ઈ-વે બિલ ક્યારથી અમલી બનશે ?

1 એપ્રિલ, 2018
1 જૂન, 2018
1 ફેબ્રુઆરી, 2018
1 સપ્ટેમ્બર, 2018

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘કુંસુમાકર’ કયા કવિનું તખ્ખલુસ છે ?

શંભુપ્રસાદ જોષીપુરા
ધનવંત ઓઝા
પ્રિયકાન્ત પરીખ
ચંદ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP