Talati Practice MCQ Part - 3
રાજ્યની અંદર જ માલ-સામાનના પરિવહન માટે ઈ-વે બિલ ક્યારથી અમલી બનશે ?

1 જૂન, 2018
1 સપ્ટેમ્બર, 2018
1 એપ્રિલ, 2018
1 ફેબ્રુઆરી, 2018

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયા રાજાના પત્ની દ્વારા રાણકીવાવનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું ?

કર્ણદેવ
ભીમદેવ પ્રથમ
મૂળરાજ
સિધ્ધરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘પૂર્ણ સ્વરાજ્ય પ્રાપ્તિની લડત’ કયા સત્યાગ્રહથી શરૂ થઈ ?

ધરાસણા સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
હિંદ છોડો ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP