Talati Practice MCQ Part - 2
સંધિ છોડો :– પરમૌજસ્વી

પરમ + ઔજસ્વી
પરમૌજ + સ્વી
પરમ + ઉજસ્વી
પરમો + ઔજસ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

ભરતમુનિ
કાલિદાસ
મહાકવિ ભાસ
કવિ ભવભૂતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘અપંગના ઓજસ’ કોની કૃતિ છે ?

કુમારપાળ દેસાઈ
પન્નાલાલ પટેલ
બાલમુકુન્દ
નટવર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અલાહબાદનો સ્તંભ શિલાલેખ કોણે બનાવેલ ?

હરિસેન
વીરસેન
મહાસને
વિષ્ણુસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP