Talati Practice MCQ Part - 2
'પનઘટ' કોનો કાવ્ય સંગ્રહ છે ?

ગૌરીશંકર જોષી
કાકા કાલેલકર
રમણલાલ દેસાઈ
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી સાચો વિરુદ્ધાર્થી નથી?

અભિજ્ઞ - અનભિજ્ઞ
ઉપહાર - બક્ષિસ
ઐહિક - પારલૌકિક
કૃદન - કથીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અસ્મિતા પર્વ ક્યા દિવસે ઉજવવામાં આવે છે ?

મહા શિવરાત્રી
રામનવમી
હનુમાન જયંતી
જન્માષ્ટમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP